1. Home
  2. Tag "brts"

વેક્સિનના બે ડોઝના સર્ટી હશે તેવા લોકોને જ AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટમાં પ્રવેશ મળશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 16 કેસ નોંધાતા મ્યુનિ.કોર્પોરેસનનું આરોગ્ય તેત્ર એલર્ટ બની ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ પુરી થઈ ગઈ છે. છતાં હજી બીજો ડોઝ લીધો […]

ભાઈબીજના દિવસે રાજકોટમાં 22 હજારથી વધુ મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી

ભાઈબીજના દિવસે મહિલાઓ માટે ફ્રી સેવા રાજકોટમાં ફ્રી બસ અને બીઆરટીએસ સેવા 22 હજારથી વધારે મહિલાઓને મળ્યો લાભ રાજકોટમાં તા. 06-11-2021 શનિવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવી હતી. આ અંતર્ગત […]

અમદાવાદમાં SG હાઈવે, કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પરથી એરપોર્ટ સુધાની બીઆરટીએસ બસ સેવા પુઃન શરૂ કરવામાં આવશે. એરપોર્ટ પર શહેરના પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી, એને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદમાં વેક્સિન ન લેનારાને AMTS,BRTSમાં મુસાફરી ન કરવા દેવાના નિર્ણયથી આવકમાં 30 ટકાનો ઘટાડો

અમદાવાદ :  શહેરમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયો છે. પણ કોરોનાના સમભવિત ત્રીજા વેવ સામે સાવચેતિ રાખવી જરૂરી છે. અને શહેરીજનોમાં વેક્સિનનો ટાર્ગેટ 100 ટકા પૂર્ણ કરવા મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે જેમાં જાહેર બાગ-બગીચાઓ તેમજ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ વેક્સિન લીધી હોય તેમને જ મુસાફરી કરવા દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્થળ […]

અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે.અને જનજીવન પણ હવે રાબેતા મુજબનું બની ગયું છે.સાથે શહેરી પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ રાબેતા મુજબ સેવારત બની ગઈ છે. પરંતુ એએમટીએસ અને બીઆરટીએસમાં કોરોના કાળ પહેલા જે ટ્રાફિક જોવા મળતો હતો તેવો ટ્રાફિક જોવા મળતો નથી.એએમટીએસ અને બીઆરટીએસમાં માર્ચ 2020ની […]

અમદાવાદઃ BRTSના શિવરંજની સ્ટોપથી શ્યામલ થઈ એસજી હાઈવે સુધી ઈ-રિક્ષા શરૂ કરાઈ

અમદાવાદ :  શહેરમાં કરોડોના ખર્ચે બીઆરટીએસ કોરીડોર બનાવીને બસ સેવા ચાલુ કરવામાં આવી છે બીઆરટીએસના મુસાફરોને બીઆરટીએસ સ્ટેશનથી તેમના નજીકના ગંતવ્ય સ્થાને જવા માટે ઘણી વાર તકલીફ પડતી હોય છે. બીઆરટીએસ નિર્ધારિત માર્ગો પરથી જ પસાર થાય છે, આથી અન્ય મહત્વના રસ્તાઓ પર રહેલી ઓફિસ કે ઘર સુધી પહોચવામાં મુસાફરોને ભારે તકલીફ પડતી હોય છે. […]

અમદાવાદઃ બેફામ દોડતી BRTS બસે સ્કુટરને ટક્કર મારતા છાપાં વિતરકનું મોત

અમદાવાદઃ શહેરના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે  બુધવારે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી બીઆરટીએસ બસની ટક્કરે મોત નીપજ્યું છે. મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો અને આજે સવારે ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો […]

અમદાવાદઃ 50 ટકા કેપેસિટી સાથે AMTS અને BRTS સેવાનો પ્રારંભ

એએમટીએસની 575 બસ શરૂ થઈ બીઆરટીએસની 250 બસ દોડતી કરાઈ સુરતમાં પણ સીટી બસ સેવાનો પ્રારંભ અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ફરીથી વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. બીજી તરફ લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS સેવાનો ફરીથી આરંભ કરવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર હાલ 50 […]

અમદાવાદ : BRTS-AMTSમાં માત્ર 10 ટકા જ ટ્રાફિક જોવા મળ્યો, અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય બનશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. કોરોના પહેલા સામાન્ય દિવસમાં બંને બસ સેવામાં રોજના સરેરાશ 7.75 લાખ લોકો મુસાફરી કરતા હતા. જ્યારે સોમવારે એએમટીએસ-બીઆરટીએસને મળીને 72 હજાર પેસેન્જર મળ્યા હતા. જે સામાન્ય દિવસોના પેસેન્જરની સંખ્યાના માંડ 10 ટકા છે. આ ઉપરાંત સોમવારથી સ્કૂલો અને […]

AMTS અને BRTSના ડ્રાઈવરો, કંડકટરો માસ્ક ન પહેરે તો માત્ર 200 રૂપિયા દંડ વસુલાશે

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન 81 દિવસ પછી ફરી એકવાર આવતીકાલ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, આ જાહેરાતની સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code