BSFનો 57મો સ્થાપના દિવસ- ગૃહમંત્તી શાહ એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ,કહ્યું ‘બલિદાન આપવામાં બીએસફના જવાનો સૌથી મોખરે’
આજે બીએસએફનો 57મો સ્થાપના દિવસ અમિતશાહે જેસલમેપ ખાતે સમારોહનું આયોજનમાં હાજરી આપી બીએસએફના શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ ઉદયપુરઃ- આજરોજ જેસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના 57માં સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બીએસએફની સ્થાપના બાદ પ્રથમ વખત દેશની સરહદે આવેલા જિલ્લામાં આ સમારોહ ઉજવવાનું નક્કી કરવામાં […]