1. Home
  2. Tag "bsf"

કચ્છઃ સેનાની જાસુસી કેસમાં ઝડપાયેલો BSFના જવાને 2011માં પાકિસ્તાન ગયો હતો

અમદાવાદઃ પાકિસ્તાનને કથિત રીતે સંવેદનશીલ માહિતી મોકલાવવાના આરોપસર ગાંધીધામ બીએસએફના કોન્સ્ટેબલ મહંમદ સજ્જાદની ધરપકડ કરી છે. એટીએસના ડેપ્યુટી એસપી બીએમ ચાવડાએ જણાવ્યું હતું કે, સજ્જાદ જમ્મુ-કાસ્મીરના રાજૌરીનો રહેવાસી છે અને તે પાકિસ્તાન ગયો હતો. તેમજ બીએસએફમાં જોડાયા પહેલા 46 દિવસ સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો. (વધારે અને સરળતાથી ‘રિવોઈ’ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ) […]

હવે BSFનો અધિકારક્ષેત્ર વધ્યો, આ રાજ્યોમાં 50 કિમી અંદર સુધી કાર્યવાહી કરી શકાશે

ગૃહ મંત્રાલયે BSFને આપ્યો આ મોટો અધિકાર આ રાજ્યોમાં સરહદથી 50 કિમી અંદર સુધી હવે કાર્યવાહી કરી શકાશે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. હવે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે. […]

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત BSF જવાનો 1993 કિલોમીટરની સફર પર રવાના

જમ્મુથી દાંડી સુધીની સફર કરશે અંદાજે 2000 કિમી સાયકલ ચલાવશે જવાન આઝાદીના 75 વર્ષની ઉજવણીનો હરખ હજુ સુધી અમદાવાદ : આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની 75મી વર્ષગાંઠે, સમગ્ર ભારત દેશ મળેલી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને નહેરુ યુવા કેન્દ્ર, વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રન તથા અલગ-અલગ પ્રકારની […]

પશ્ચિમ બંગાળ સરહદઃ બાંગ્લાદેશના 9 નાગરિકોની ઘુસણખોરીને BSFએ બનાવી નિષ્ફળ

દક્ષિણ બંગાળની સરહદ ઉપરથી કરાઈ અટકાયત પ્રાથમિક તપાસમાં એજન્ટોની ખુલી સંડોવણી એજન્ટોએ નાગરિક દીઢ રૂ. 5થી 10 હજાર પડાવ્યાં દિલ્હીઃ બાંગ્લાદેશીઓની ગુસણખોરી અટકાવવા માટે સરહદ પર જવાનોએ પેટ્રોલીંગ વધાર્યું છે. આ ઉપરાંત દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ બંગાળની સરહદથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા […]

કચ્છના કોરી ક્રીકમાં બોટ પલટી જતાં આર્મીના છ જવાનોને BSFની ટીમે બચાવી લીધા

અમદાવાદ: કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનોએ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બચાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. […]

પશ્વિમ બંગાળ અને નાગાલેન્ડથી આવેલા BSFના 52 જવાનો કોરોના સંક્રમિત બન્યા

પાલનપુર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેના લીધે સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. અમદાવાદમાં એક સમયે 1500 કોરોનાના કેસ નોંધાતા હતા, હવે 5 કેસ પણ નોંધાતા નથી, કોરોનાના સંભવિત ત્રીજા વેવની સંભાવનાને કારણે સરકારે લોકોને સાવચેત કરીને તકેદારી રાખવાની સુચના આપી છે. ત્યારે બનાસકાંઠામાં એકસાથે બીએસએફના 52 જવાનો કોરોનાથી […]

બીએસએફ શહીદોના પરિવારને 4 હજાર વર્ગ ફૂટના મકાન બનાવવા માટે મળશે મફ્ત સિમેન્ટ- કંપની અને ફોર્સ વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર

બીએસએફ શહીદોના પર્વારજનોને મકાન બનાવવા માટે  સિમેન્ટ 4 હજાર વર્ગ ફૂટ પર આ સુવિધા મળશે શ્રી સિમેન્ટ સાથે બીએફએ કર્યા એમઓયુ પર હસ્તાક્ષર દિલ્હીઃ-  ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ દેશ માટે બલિદાન આપનારા જવાનોના આશ્રિતોને મદદ કરવા માટે દેશની સરકાર અથાગ બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. હવે આ ફોર્સે શ્રી સિમેન્ટ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર […]

પંજાબ સીમા પર ઘુસણખોરીનો પ્રયત્ન – બીએસએફ દ્રારા જબાવી  કાર્યવાહીમાં પાકિસ્તાની ઘુસણખોર ઢેર

પંજાબ સીમા પાર ખૂસણખોરીનો પ્રયત્ન બીએસએફની જવાબી કાર્વાહીમાં એક ઘુસણખોર ઢેર દિલ્હીઃ- બીએસએફએ પંજાબના તરણતારણમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાનીને ઢેર કર્યો છે,તરણતારણ સરહદ સુરક્ષા દળ અને નાર્કોટિક્સ નિયંત્રણ બ્યુરોએ સંયુક્તપણે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ભારત-પાક સરહદ પર સ્થિત સેક્ટર ખાલડામાં તૈનાત બીએસએફના જવાનોને શનિવારે સવારે સાડા ચાર વાગ્યે પાકિસ્તાન તરફથી કેટલીક […]

સરહદ ઉપર પાકિસ્તાનની અવરચંડાઈ વધીઃ એક વર્ષમાં 77 વખત ડ્રોન જોવા મળ્યું

દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરીને અવાર-નવાર ગોળીબાર કરે છે. આ ઉપરાંત પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહિત કરવાનું કામ કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન સરહદ મારફતે ડ્રોનની મદદથી આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરતું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020માં સરહદ ઉપર 77 જેટલા પાકિસ્તાન જોવા મળ્યાં હતા. બીએસએફના ડિરેક્ટર જનરલ […]

જમ્મુ નજીક બનતાલાબ વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાયાં ?

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવે છે. બીજી તરફ ભારતીય જવાનો પણ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપી રહ્યાં છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીકના વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ નજીક બનતાલાબ ક્ષેત્રમાં પાક મોબાઈલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code