1. Home
  2. Tag "bsf"

પશ્વિમ બંગાળ અને નાગાલેન્ડથી આવેલા BSFના 52 જવાનો કોરોના સંક્રમિત બન્યા

પાલનપુર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેના લીધે સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. અમદાવાદમાં એક સમયે 1500 કોરોનાના કેસ નોંધાતા હતા, હવે 5 કેસ પણ નોંધાતા નથી, કોરોનાના સંભવિત ત્રીજા વેવની સંભાવનાને કારણે સરકારે લોકોને સાવચેત કરીને તકેદારી રાખવાની સુચના આપી છે. ત્યારે બનાસકાંઠામાં એકસાથે બીએસએફના 52 જવાનો કોરોનાથી […]

બીએસએફ શહીદોના પરિવારને 4 હજાર વર્ગ ફૂટના મકાન બનાવવા માટે મળશે મફ્ત સિમેન્ટ- કંપની અને ફોર્સ વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર

બીએસએફ શહીદોના પર્વારજનોને મકાન બનાવવા માટે  સિમેન્ટ 4 હજાર વર્ગ ફૂટ પર આ સુવિધા મળશે શ્રી સિમેન્ટ સાથે બીએફએ કર્યા એમઓયુ પર હસ્તાક્ષર દિલ્હીઃ-  ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ દેશ માટે બલિદાન આપનારા જવાનોના આશ્રિતોને મદદ કરવા માટે દેશની સરકાર અથાગ બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. હવે આ ફોર્સે શ્રી સિમેન્ટ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર […]

પંજાબ સીમા પર ઘુસણખોરીનો પ્રયત્ન – બીએસએફ દ્રારા જબાવી  કાર્યવાહીમાં પાકિસ્તાની ઘુસણખોર ઢેર

પંજાબ સીમા પાર ખૂસણખોરીનો પ્રયત્ન બીએસએફની જવાબી કાર્વાહીમાં એક ઘુસણખોર ઢેર દિલ્હીઃ- બીએસએફએ પંજાબના તરણતારણમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાનીને ઢેર કર્યો છે,તરણતારણ સરહદ સુરક્ષા દળ અને નાર્કોટિક્સ નિયંત્રણ બ્યુરોએ સંયુક્તપણે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ભારત-પાક સરહદ પર સ્થિત સેક્ટર ખાલડામાં તૈનાત બીએસએફના જવાનોને શનિવારે સવારે સાડા ચાર વાગ્યે પાકિસ્તાન તરફથી કેટલીક […]

સરહદ ઉપર પાકિસ્તાનની અવરચંડાઈ વધીઃ એક વર્ષમાં 77 વખત ડ્રોન જોવા મળ્યું

દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરીને અવાર-નવાર ગોળીબાર કરે છે. આ ઉપરાંત પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહિત કરવાનું કામ કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન સરહદ મારફતે ડ્રોનની મદદથી આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરતું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020માં સરહદ ઉપર 77 જેટલા પાકિસ્તાન જોવા મળ્યાં હતા. બીએસએફના ડિરેક્ટર જનરલ […]

જમ્મુ નજીક બનતાલાબ વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાયાં ?

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવે છે. બીજી તરફ ભારતીય જવાનો પણ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપી રહ્યાં છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીકના વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ નજીક બનતાલાબ ક્ષેત્રમાં પાક મોબાઈલ […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ તૃણમૂલ કોંગ્રેસે બીએસએફ સામે કર્યા ગંભીર આક્ષેપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશ સાથેની સરહદ ઉપર તૈનાત બીએસએફ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. બીએસએફ સરહદી વિસ્તારના મતદારોને ચોક્કસ રાજકીય પક્ષને મતદાન કરવા […]

ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ, તંત્ર એલર્ટ

અમદાવાદઃ ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ કરનારા પાકિસ્તાનની બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીએસએફની ટીમે સરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનની નાગરિકની બોટ સાથે ધરપકડ કરીને તપાસ આરંભી છે. તેમજ તંત્ર વધારે સતર્ક બન્યું છે. ગુજરાતની સરહદ પર બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવતા પૅટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનની નાગરિકને સિર ક્રીક વિસ્તારમાંથી પકડી […]

ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, એલર્ટ પર બીએસએફ-સર્ચ ઓપરેશન ચાલુ

ફિરોઝપુરમાં સીમાની ચેક પોસ્ટ એચ. કે. ટાવરની નજીક પાંચ વખત ઉડયું ડ્રોન રાત્રે સાડા બાર વાગ્યે ભારતીય સીમામાં ઘૂસ્યું હતું ડ્રોન, તપાસ ચાલુ આંતરરાષ્ટ્રીય સરહદે કડક ચોકસાઈ બાદ હવે પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલવાની કોશિશ થઈ રહી છે. હવે પંજાબના ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન સીમાની ચેક પોસ્ટ એચ કે ટાવરની પાસે […]

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઝડપાયો શંકાસ્પદ પાકિસ્તાની

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ગુજરાતમાં બીએસએફે કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આ શકમંદ પાકિસ્તાનીની બીએસએફ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. અધિકારીઓ શકમંદ પાકિસ્તાનીની ભારતમાં ઘૂસણખોરીનો ઉદેશ્ય જાણવા ચાહે છે. બીએસએફ દ્વારા શકમંદ પાકિસ્તાની નાગરિકની કચ્છના ખાવડામાં બોર્ડર પિલર નંબર – 1050 પાસે જોવા […]

બીએસએફના નિર્દેશ પર ગુજરાતના બોર્ડરના ગામડાંમાં થયો ‘બ્લેકઆઉટ’

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશોની આંતરાષ્ટ્રીય સીમા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઝીરો લાઈન પર વસેલા ગુજરાતના ગામડામાં બીએસએફે અંધારું થયા બાદ પ્રકાશ નહીં કરવાના નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા-રાડોસન ગામ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમાથી થોડાક જ અંતરે આવેલા છે. બંને દેશોની વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code