કેન્દ્રીય મંત્રીમંડળમાં બજેટને મળી મંજુરી
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ નાણામંત્રી પાસેથી કેટલીક મોટી રાહતની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં […]