1. Home
  2. Tag "Building"

સુરત: લક્ઝ્યુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ, બિલ્ડિંગના ત્રણ માળ બળીને રાખ

સુરત : રાજ્યમાં દરેક આગ ફાટી નીકળવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી એકવાર સુરતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. શહેરના વેસુ વિસ્તારનાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગી હતી. આ આગ 8મા માળે લાગી હતી, જે જોતમાં ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને […]

પંજાબી બાગમાં બિલ્ડિંગના ત્રીજા માળે લાગી આગ, બે બાળકો બળીને ખાખ

પંજાબી બાગના મનોહર પાર્ક વિસ્તારમાં રવિવારે રાત્રે એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી બે બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઘર માલિક બાળકોને બચાવતા દાઝી ગયા હતા. ઘાયલોની આચાર્ય ભિક્ષુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત બાળકોની ઓળખ 14 વર્ષની સાક્ષી અને 7 વર્ષના આકાશ તરીકે થઈ છે અને ઈજાગ્રસ્તની ઓળખ સંદીપ […]

ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં પાંચ સૈનિક શહીદ

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટને કારણે ઇમારત ધરાશાયી થઈ હતી, પરંતુ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સેનાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુદ્ધમાં માર્યા ગયેલા ઇઝરાયલી સૈનિકોની કુલ […]

તમિલનાડુઃ મકાન ઉપર વિશાળ ભેખડ પડતા સાત લોકોના મોત, CM સ્ટાલિને દુઃખ વ્યક્ત કર્યું

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે તિરુવન્નામલાઈ જિલ્લાના અન્નામલાઈર પહાડીઓ પર વરસાદ સંબંધિત ઘટનામાં પાંચ બાળકો સહિત સાત લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. 1 ડિસેમ્બરના રોજ, મુશળધાર વરસાદ પછી, પર્વતીય વિસ્તારના નીચલા વિસ્તારમાં સ્થિત ‘VOC નગર’ માં એક રહેણાંક મકાન […]

કુવૈતની બિલ્ડિંગના અગ્નિકાન્ડમાં ૪૦ થી વધુ ભારતીયોના મોત: બિલ્ડિંગના માલિક કેરળના મોટા બિઝનેસમેન

કુવૈતમાંથી વિચલિત કરે તેવી ખબર સામે આવી છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાંથી આગની ખબર સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે તેમા ૪૯ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેમાંથી ૪૦ થી વધુ ભારતીયો હોવાનું મનાઈ રહ્યું છે.જો કે ૪૦ ભારતીયોના મોતની પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં ૩૦ ભારતીયો સહિત ૫૦ થી વધુ […]

યુક્રેનની ‘હેરી પોટર કેસલ’ ઈમારત ઉપર રશિયાનો મિસાઈલ હુમલો, પાંચના મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. તાજેતરમાં, દક્ષિણ બંદર શહેર ઓડેસાથી એક હુમલો આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા […]

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]

PM મોદીએ સુરતને આપી ડબલ ભેટ,એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ અને ડાયમંડ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

સુરત : પીએમ મોદી આજે સુરતના પ્રવાસે છે, જ્યાં તેમણે શહેરને ડબલ ભેટ આપી હતી. ખરેખર, PM મોદીએ રવિવારે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદી સુરતમાં ડાયમંડ સેન્ટર પહોંચ્યા અને તેનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.સુરતનું ડાયમંડ બોર્સ એ વિશ્વનું સૌથી […]

મુખ્ય પ્રવેશદ્વાર પર કરવામાં આવેલી આ ભૂલો પ્રગતિમાં અવરોધ કરશે,ઘર બનાવતી વખતે રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો માત્ર પ્રવેશદ્વાર નથી પરંતુ ઘરની અંદર આવનારી શક્તિઓનો સંકેત માનવામાં આવે છે. આ શાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજાની દિશા જણાવે છે કે ઘરમાં કઇ ઉર્જાનો પ્રવેશ થશે. ખાસ કરીને જ્યારે ઘરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે મુખ્ય દરવાજાની દિશા અને તેને લગતા કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમોનું […]

અમદાવાદઃ દરિયાપુરમાં ઈમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ, મોટી જાનહાની ટળી

ઈમારતના કાટમાળ નીચે વાહનો દબાયા ઈમારતનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, બીજી તરફ જર્જરિત અને કાચા મકાન ધરાશાયી થવાની ઘટના સામે રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં લાખોટાની પોળમાં એક ઈમારતની છત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code