1. Home
  2. Tag "bus"

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શિવખોડી ધામથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલામાં લશ્કર-એ-તૈયબાના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હતા. લશ્કર કમાન્ડર અબુ હમઝા પણ આમાં સામેલ હોવાની આશંકા છે. આતંકીઓએ હુમલામાં અમેરિકન એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરમાં બસ પર થયેલા આતંકવાદી હુમલોને રાષ્ટ્રપતિજીએ ‘કાયરતાપૂર્ણ કૃત્ય’ ગણાવ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર રવિવારના આતંકવાદી હુમલાને “કાયરતાભર્યું કૃત્ય” ગણાવ્યું અને કહ્યું કે રાષ્ટ્ર પીડિતોના પરિવારોની સાથે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સાંજે ઉત્તર પ્રદેશના તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ. […]

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 15ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે, જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને સાઈટમાં ખાડામાં ખાબકી હતી. જેમાં 15 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સપોર્ટ કમિશનર રાજીન્દર સિંહ તારાએ જણાવ્યું કે 15 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ છે. આ અકસ્માત ચોકી ચોરાના […]

હરિયાણાઃ એક્સપ્રેસ વે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી, 10 વ્યક્તિઓ ભડથું થયા

નવી દિલ્હીઃ હરિયાણાના તાવડુ સબડિવિઝનની સીમામાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી હતી. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 10 લોકો ભૂંજાયા હતા જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બસમાં આગની ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિકોએ આગ ઉપર […]

બિહારઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા જવાનોની બસને નડ્યો અકસ્માત, 3 વ્યક્તિના મોત

પટણાઃ બિહારમાં સિધવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનએચ-27 ઉપર બરહિમા વળાંક પાસે સુરક્ષા દળોની બસને અકસ્માત નડ્યો હતો. સુરક્ષા દળના જવાનો 3 બસમાં ગોપાલગંજથી સુપૌલ જઈ રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં બસનો ચાલક અને બે કોન્સ્ટેબલના મોત થયાં હતા. જ્યારે 12થી વધારે જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા દળોના આ જવાનો લોકસભાની […]

એસટી નિગમમાં નવી 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસોનો સમાવેશ થયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી. વડાપ્રધાન […]

આસામમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 14ના મોતની આશંકા

ગોલાઘાટ: આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાનું વહન કરતી એક ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 30 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોલાઘાટ જિલ્લાના દેરગાંવ નજીક બાલીજાન પાસેથી મુસાફરો ભરેલી બસ પસાર […]

હરિયાણા-દિલ્હીના શહેર/નગર વચ્ચેની બસ સેવાઓ નું સંચાલન EV/CNG/BS-6 બસોના માધ્યમથી કરાશે

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની અંદર કાર્યદક્ષ અને સ્વચ્છ જાહેર પરિવહન સેવાઓને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે એનસીઆર અને એની આસપાસનાં વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ)એ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (યુપી)ની રાજ્ય સરકારોને દિલ્હી અને એનસીઆરમાં અન્ય શહેરો/નગરોને સેવા આપતી આંતર-શહેર/આંતર-રાજ્ય બસ સેવાઓનાં સંબંધમાં લક્ષિત સમયમર્યાદાનો કડક અમલ કરવા સૂચના આપી છે. રાજ્યો માટે લક્ષિત સમયમર્યાદા […]

AMTS બસનું ખાનગીકરણ,આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બસ કોર્પોરેશનની

ગાંધીનગર : અમદાવાદમાં એએમટીએસ બસોના ખાનગીકરણને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા સરકારને નિશાન સાધવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી અલગ અલગ એજન્સીઓ હાલ 700થી 800 બસો ચલાવી રહી છે. કોર્પોરેશનના બજેટમાં જે નવી બસો આવવાની છે તે પણ કોન્ટ્રાક્ટર મારફતે ચલાવવામાં આવશે. ફક્ત એક કે બે બસ […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ,બે લોકો ઘાયલ

પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ અકસ્માતમાં બે લોકો ઘાયલ 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસમાં વિસ્ફોટ થયો હતો.જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં સવારે 6 વાગ્યે રહસ્યમય વિસ્ફોટ થયો હતો.ઉધમપુરમાં 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ છે. આ પહેલા રાત્રે 10.45 કલાકે ડોમેલ ચોક પાસે બસમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code