1. Home
  2. Tag "Business news"

અર્થતંત્રને વેગ આપવા RBI રેપો રેટમાં 0.25 % નો કાપ મુકી શકે

કોરોન મહામારીને કારણે અર્થતંત્રમાં અનિશ્વિતતા પ્રવર્તિત RBI અર્થતંત્રને વેગ આપવા માટે રેપો રેટમાં કરી શકે ઘટાડો RBI આગામી બેઠકમાં રેપો રેટમાં 0.25 %નો ઘટાડો કરી શકે કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ પ્રવર્તિત છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક ફરી એક વખત વ્યાજદરોમાં કાપ મૂકી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આગામી નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક […]

MSME ઉદ્યોગોને રાહત માટે બેંકોએ 1.30 લાખ કરોડ રૂપિયાની લોન કરી મંજૂર

કેન્દ્ર સરકાર દ્વારા MSMEને રાહત આપવા 3 લાખ કરોડનું પેકેજ થયું હતું મંજૂર બેંકે અત્યારસુધી કુલ પેકેજમાંથી 43 ટકા હિસ્સાને મંજૂરી આપી દીધી છે અત્યારસુધી મંજૂર કરાયેલી રકમ વધીને 1.30 લાખ કરોડ પર પહોંચી કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સમય અગાઉ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો માટે 3 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરા કરવામાં આવી હતી. […]

આસામ: ચા ના ઉત્પાદનમાં 20 કરોડ કિલો ઘટની શક્યતા

દેશમાં લોકડાઉન બાદ આસામમાં પૂરથી ચાના પાકને નુકસાન ચાના પાકને નુકસાન થવાથી ચાના ઉત્પાદનમાં પણ થયો ઘટાડો અનેક કંપનીઓએ ચાના ભાવમાં કર્યો વધારો દેશમાં લોકડાઉન બાદ આસામમાં પૂરના કારણે તારાજી સર્જાઇ છે. પૂરના કારણે ચાના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. તે ઉપરાંત દેશવ્યાપી લોકડાઉનને કારણે પણ ચાના પાકને અસર થઇ છે. લોકડાઉનમાં શ્રમિકો પણ […]

ઇ-કોમર્સ કંપનીઓએ હવે અપનાવવી પડશે અલગ વેચાણ પદ્વતિ, સરકારે આ નિયમો કર્યા લાગુ

દેશના ગ્રાહકોના હિત માટે ગત જુલાઇમાં ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ લાગૂ કરાયું ઇ-કોમર્સ કંપનીઓને પણ અધિનિયમ હેઠળ સમાવી લેવાઇ ઇ-કોમર્સ કંપનીઓએ અધિનિયમ હેઠળ નીચે આપેલા નિયમોનું કરવું પડશે પાલન દેશના ગ્રાહકોના હિતોના રક્ષણના ઉદ્દેશ સાથે દેશમાં ગત 20 જુલાઇના રોજ નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019ને લાગૂ કરવામાં આવ્યો છે. આ નવા અધિનિયમ હેઠળ ગ્રાહકોને પહેલા કરતાં […]

એ.પી.એસ.ઈ.ઝેડ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નો સાયન્સ બેઝડ ટાર્ગેટ ઇનિશિયેટીવ (SBTi) ઉપર હસ્તાક્ષર કરનાર ભારતની જૂજ કંપનીઓમાં સમાવેશ થયો છે એપીએસઇઝેડએ એસબીટીઆઇના કમીટમેન્ટ લેટર ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું એક માત્ર અને વિશ્વનું સાતમું પોર્ટ છે એપીએસઇઝેડે ટાસ્કફોર્સ ઓન ક્લાયમેટ રીલેટેડ ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર (TCFD)ના ટેકેદાર તરીકેની કટિબદ્વતા ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે અમદાવાદ, તા. […]

આ બેન્કો-કંપનીઓનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના, આવો છે પ્લાન

કેન્દ્ર સરકારની ઇન્સ્યોરન્સ કંપનીઓ ઉપરાંત બેન્કોના ખાનગીકરણની યોજના બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકાર હિસ્સેદારી વેચી શકે એલઆઇસી સિવાયની ઇન્સ્યોરન્સ કંપનીમાંથી સરકાર હિસ્સેદારી વેચશે કેન્દ્ર સરકાર દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ધીરે ધીરે સરકારી કંપનીઓની સાથોસાથ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમજ બેન્કોના ખાનગીકરણની યોજના બનાવી રહી છે. CNBC આવાજના સૂત્રોનુસાર સરકાર LIC અને નૉન […]

કંપનીઓમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ સૌથી ઉચ્ચ સપાટીએ રૂ.7 ટ્રિલિયન નોંધાયું

ભારતીય બેન્કોનું રુપી બોન્ડ્સમાં સૌથી વધુ હોલ્ડિંગ્સ ભારતીય બેન્કોનું મે મહિનામાં હોલ્ડિંગ્સ રૂપિયા 7 ટ્રિલિયન રહ્યું RBIએ રૂપિયા 50 અબજ ડોલરની ઇમરજન્સી ક્રેડિટ લાઇન કરી હતી મંજૂર ભારતીય બેન્કોનું એનપીએ ભલે વધુ હોય પરંતુ રુપી બોન્ડ્સમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ્સ સૌથી ઊંચી સપાટીએ રહ્યું છે. હાલમાં કોરોના વાયરસનું સંકટ પ્રવર્તિત છે ત્યારે કંપનીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ […]

ભારતીય મૂડી બજારમાં પી-નોટ્સ રોકાણ વધીને રૂ.62,138 કરોડ થયું

પી નોટ્સ થકી ભારતીય મૂડીબજારમાં રોકાણમાં વધારો જૂન 2020ના અંત સુધી આ રોકાણ વધીને રૂ.62,138 કરોડ આ રોકાણમાં સતત ત્રીજા મહિને વધારો નોંધાયો કોરોના સંકટને કારણે અર્થતંત્રમાં ભલે મંદીનો માહોલ હોય પરંતુ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ થકી જૂન 2020ના અંત સુધીમાં રોકાણ વધીને રૂ.62,138 કરોડનું થયું છે. આ […]

ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને કેશલેસ સારવાર આપવી પડશે: ઇરડા

કોરોના સંક્રમિત દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં તોતિંગ બિલ પકડાવાય છે ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીઓ કેશલેસ સારવાર માટે કરે છે આનાકાની હવે ખાનગી હોસ્પિટલોએ આ દર્દીઓને કેશલેસ સારવારનો વિકલ્પ આપવો પડશે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને તેને કારણે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર થઇ ચૂકી છે. જો કે વધુ ચિંતાજનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code