અર્થતંત્રને વેગ આપવા RBI રેપો રેટમાં 0.25 % નો કાપ મુકી શકે
કોરોન મહામારીને કારણે અર્થતંત્રમાં અનિશ્વિતતા પ્રવર્તિત RBI અર્થતંત્રને વેગ આપવા માટે રેપો રેટમાં કરી શકે ઘટાડો RBI આગામી બેઠકમાં રેપો રેટમાં 0.25 %નો ઘટાડો કરી શકે કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ પ્રવર્તિત છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક ફરી એક વખત વ્યાજદરોમાં કાપ મૂકી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આગામી નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક […]


