દિવાળી બાદ લગ્નસરાની સીઝન જામશે, લોકોએ લગ્નો માટે સોનાની ખરીદી શરૂ કરતા સોની બજારમાં તેજી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ હવે જનજીવન પણ રાબેતા મુજબનું બનતા ઉદ્યોગ-ધંધામાં પણ તેજી આવી રહી છે. દિવાળીના પર્વને હવે 19 દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરમાં દશેરાના દિવસે સોના-ચાંદીના વેચાણમાં 50થી 60 ટકા જેટલી ઘરાકી રહી હોવાનું અનુમાન છે. દશેરાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારો […]