1. Home
  2. Tag "caa"

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]

આસામઃ CAAના વિરોધ મુદ્દે રાજકીય પાર્ટીઓને પોલીસની નોટિસ, તોડફોડ કરાશે તો કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ કાયદો લાગુ થયા બાદ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આસામની રાજકીય પાર્ટીઓએ હડતાળનું એલાન કર્યું હતું. દરમિયાન આ રાજકીય પાર્ટીઓને ગુવાહાટી પોલીસે લીગલ નોટિસ પાઠવી છે અને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, જો હડતાળ દરમિયાન કોઈ પણ […]

CAA કાયદાના વિરોધમાં મુસ્લિમ સંગઠને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) લાગુ થયાના બીજા જ જિવસે મુસ્લિમ સંગઠને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે. મંગળવારે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) અ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ યુક્ત છે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

લાગુ થશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આજે રાત્રે સીએએ પર નોટિફિકેશન જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી:  સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સીએએ નિયમોને નોટિફાઈ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએ લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા અધિનિયમ-2019ને લઈને રાજનીતિ લાંબા […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કારનો નંબર પ્લેટ વાંચીને લોકો થયા સ્તબ્ધ 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કામરની નંબર પ્લેટની હાલ સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અમિત શાહની કારનો વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમિત શાહની કારનો નંબર ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં ‘DL1 CAA 4421’ છે જેમાં […]

લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં CAA લાગુ થશે : અમિત શાહ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીની તૈયારીમાં પુરા જોરશોરથી લાગી ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યુ છે કે ચૂંટણી પહેલા આખા દેશમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએ લાગુ થઈ જશે. તેમણે આ વાત ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન જણાવી છે. મહત્વપૂર્ણ છે કે […]

દેશમાં એક સપ્તાહમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરી દેવાશેઃ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકોર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને એક કાર્યક્રમમાં દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું- હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ […]

પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરાય સીએએઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા (સંશોધન) અધિનિયમને લાગુ કરવાની સંભાવના મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જાણી જોઈને આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકએ જણાવ્યું હતું કે, સીએએને ધીરે-ધીરે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાંથી આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code