1. Home
  2. Tag "cabinet"

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

ગાંધીનગરઃ રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકેના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના મંત્રી મંડળના શપથવિધીની આજે વહેલી સવારથી અનેક અટકળો ચાલી રહી હતી. આમ તો પહેલા ગુરૂવારે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ બુધવારે સાંજે જ શપથવિધિની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજીબાજુ પડતા મુકવામાં આવી રહેલા સિનિયર મંત્રીઓના મનામણા કરવામાં આવી રહ્યા હતા. […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને સમાવાશે, કોણ પડતા મુકાશે? અટકળોનો ચાલતો દોર

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે નવા મંત્રી મંડળની કવાયત હાથ ધરવામાં આવી છે. એવું કહેવાય છે કે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરશે. આવતી કાલ બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જશે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર […]

ગુજરાત ભાજપની નવી સરકારમાં મુળ કોંગ્રેસી એવા મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાને સ્થાન અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામાં બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે.  ભાજપના જ સૂત્રોના કહેવા મુજબ પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા […]

પીએમ મોદીએ નવા યુવા મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં આપ્યું સ્થાન

મોદી કેબિનેટમાં ખાસ કરીને યુવાન ચહેરાઓને વધુ મહત્વ અપાયું અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં યુવા કેન્દ્રીય મંત્રીઓને સ્થાન અપાયું ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવા નેતાઓએ સમિતિણાં સ્થાન અપાયું નવી દિલ્હી: મોદી કેબિનેટનું તાજેતરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમાં અનેક યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ યુવા કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્ર સરકારની અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં સ્થાન […]

કેબિનેટ વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોની જાહેરાત, જાણો ક્યાં મંત્રીને ક્યાં ખાતાની ફાળવણી કરાઇ

મોદી કેબિનેટના વિસ્તરણ બાદ હવે પોર્ટફોલિયોનો જાહેરાત મનસુખ માંડવિયાને આરોગ્ય ખાતુ સોંપાયું પુરુષોત્તમ રૂપાલાને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું છે નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થઇ ચૂક્યું છે અને કુલ 43 નેતાઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવા અને જૂના ચહેરાના સમાવેશ બાદ મોડી રાત્રે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાંથી મોદી સરકારના જૂના ચહેરા એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code