1. Home
  2. Tag "Cancellation"

હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર આવતી-જતી 50 ફ્લાઇટ્સ રદ

શ્રીનગર, 27 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ રહી છે. કુપવાડા અને પુલવામા સહિત ખીણના અન્ય વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, અને શ્રીનગર એરપોર્ટથી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિમવર્ષાને કારણે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જતી […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને 42 ફાયર ઓફિસરોની ભરતી એકાએક રદ કરી

ભરતી પ્રક્રિયા અચાનક રદ કરતા ઉમેદવારોએ કર્યો વિરોધ કોર્ટ મેટરને લીધે ભરતી રદ કરવામાં આવી હોવાનો તંત્રનો દાવો મ્યુનિ. દ્વારા તમામ ઉમેદવારોને રિફંડ આપવાનો નિર્ણય લેવાયો રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર તથા સબ ફાયર ઓફિસર સહિતની 42 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મગાવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી […]

ત્રણ દિવસથી સતત મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બદલ ઈન્ડીગોએ મુસાફરોની માફી માંગી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ કામગીરી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસુવિધા થઈ હતી. આજે પણ મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત છે. ઇન્ડિગો દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી રહી હોવાના અહેવાલ છે. જોકે, આ પાછળના કારણો અંગે કોઈ […]

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાની મોહમ્મદ શમીના કોચે કરી માંગણી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ ભારત સરકાર પાસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી એશિયા કપ મેચ રદ કરવાની માંગ કરી છે. તેમના મતે, આ મેચ ન રમવી જોઈએ. એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાનારી છે. બદરુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, ‘રમતગમતમાં રાજકારણ ન આવવું જોઈએ, […]

કોરોના લોકડાઉનમાં ઓનલાઈન ટ્રાવેલ એજન્સીએ રદ કરેલી એર ટિકિટનું રિફંડ ચૂકવવા નિર્દેશ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઓનલાઈન ‘યાત્રા’ પ્લેટફોર્મને કોવિડ લોકડાઉનને કારણે અસરગ્રસ્ત ગ્રાહકોને બુકિંગની રકમ રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં, કોવિડ લોકડાઉનને કારણે રદ થયેલી એર ટિકિટના રિફંડ ન મળવા અંગે ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રાવેલ એજન્સીઓએ તેમને જાણ કરી હતી કે તેમને એરલાઇન્સ તરફથી […]

ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત C- ફોર્મ AMCએ રદ કરતા 150 હોસ્પિટલોને ફાયદો થશે

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલોને નર્સિંગ હોમ રજિસ્ટ્રેશનના કાયદા મુજબ સી ફોર્મ અંતર્ગત પરવાનગી લેવી પડતી હતી. તેના લીધે નાની હોસ્પિટલોને ખૂબ મુશ્કેલી પડતી હતી આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હતી. હવે મ્યનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ નર્સિંગ હોમ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન માટે જે સી ફોર્મની જરૂરિયાત હતી તેને રદ કરી દીધી છે. શહેરની 150થી વધુ […]

અમદાવાદ- ભૂજની ફ્લાઈટના પ્રવાસીઓને 6 કલાક બેસાડી રાખયા બાદ કહ્યું કે, ફ્લાઈટ રદ કરી છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી સ્ટાર એરની ફલાઇટમાં ભુજ જતા 50 પેસેન્જરોએ એરપોર્ટ પર છ કલાક રાહ જોયા બાદ ફલાઇટ રદ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટમાં ટેકઓફ પહેલા કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાયું હતું. આમ ફલાઇટને ટેકનિશિયનો દ્વારા ચેક કરવામાં આવતા પહેલા થોડીવારમાં રિપેર થઇ ગયા […]

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પેપરની અછતને પગલે સ્કૂલની પરીક્ષાઓ રદ કરાઈ

નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારી અને આર્થિક સંકટને કારણે સ્થિતિ સ્ફોટક બની છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને બીજી તરફ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે તરસી રહ્યાં છે. છેલ્લા લગભગ એક વર્ષથી ગંભીર સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ હવે એટલી ખરાબ થઈ ગઈ છે કે પેટ્રોલ માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યાં […]

ગુજરાત વિધાનસભાઃ ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોની સમયમર્યાદા રદ કરવાની માંગણી

ટેટ-1ની પરીક્ષામાં 6341 ઉમેજવારો થયા હતા પાસ ટેટ-1 પાસ થનારા માત્ર 51ને અપાઈ નિમણુંક અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કોરોના, અભ્યાસ અને બેરોજગારી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસો કર્યાં હતા. દરમિયાન ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું […]

કન્ફર્મ ટિકિટ રદ કરતા પહેલા જાણો આ નિયમો, આટલું રિફંડ મળશે

જો તમે ટ્રેન ટિકિટ રદ્દ કરાવવા ઇચ્છો છો તો પહેલા આ નિયમો વાંચી લો આ નિયમો વાંચીને તમે પૈસા બચાવી શકો છો કેટલુ રિફંડ મળશે એ પણ જાણી લો નવી દિલ્હી: જો તમે પણ ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું છે પરંતુ કોઇ કારણોસર હવે ટિકિટ રદ્દ કરાવવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code