1. Home
  2. Tag "Cancellation"

સૌરાષ્ટ્રમાં ગામેગામ યોજાતા જન્માષ્ટમીના લોકમેળા રદ કરવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો […]

યાસ વાવોઝોડાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ 25 ટ્રેન કરી રદ્દ, જુઓ લિસ્ટ

યાસ વાવઝોડાની સંભાવનાને જોતા પૂર્વ રેલવેનો નિર્ણય પૂર્વ રેલવેએ 6 દિવસ માટે કુલ 25 ટ્રેનને રદ કરી આ દરેક ટ્રેન 24-29 મે સુધી કેન્સલ કરવામાં આવી છે નવી દિલ્હી: બંગાળની ખાડીમાં પૂર્વમાં બનેલું ગંભીર ચક્રવાતી યાસ તોફાનમાં બદલાવવાની સંભાવનાને જોતા અને નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ 25 ટ્રેનને 6 દિવસ માટે રદ્દ કરી છે. ચક્રાવાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code