સૌર ઊર્જાની ક્ષમતા વધીને 104 ગીગાવોટ થઈઃ પ્રહલાદ જોશી
અમદાવાદઃ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર અંતર્ગત દેશની અગ્રણી સ્વચ્છ ઊર્જા સંક્રમણ કંપની વારી એનર્જી લિમિટેડના ગુજરાતના ચીખલીમાં અદ્યતન 5.4 ગીગાવોટ સોલર સેલ ગીગાફેક્ટરી / મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જાનાં મંત્રી પ્રહલાદ જોશી, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતનાં વરિષ્ઠ મંત્રીઓ જેમકે ઊર્જા અને […]