જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો, કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. આ મેચમાં, ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો છે, તેના સ્થાને આકાશદીપને પેસ આક્રમણમાં સામેલ કરવામાં આવ્યો છે. ટોસ હાર્યા બાદ શુભમન ગિલે કહ્યું, “અમારી ટીમમાં 3 […]