ચોટિલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારનો બાવળા પાસે અકસ્માત સર્જાતા અકનું મોત
અમદાવાદઃ રાજકોટ- અમદાવાદ હાઈવે પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક કારનો અકસ્માક સર્જાયો હતો. ચોટીલા દર્શન કરી પરત ફરતા પરિવારની કાર બાવળા નજીક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાકીદે લોહિલૂહાણ હાલતમાં […]