1. Home
  2. Tag "car"

પેટ્રોલપંપ ઉપર મીટરના આંકડાનો ગજબ ખેલઃ કારની 35 લીટરની ટાંકીમાં નાખ્યું 43 લીટર પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પેટ્રોલના ભાવમાં જોરદાર વધારો થવા વાહન ચાલકોના ખિસ્સા ઉપર ભારે અસર થઈ છે. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. દરમિયાન રાજસ્થાનના એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પેટ્રોલપંપના કર્મચારીએ કારની 35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના […]

નવસારી નજીક પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત

નવસારીઃ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમામ વધતું જાય છે. નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં જણાના મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 લોકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં […]

અમદાવાદના મોટેરામાં ત્રિપલ અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત, બાઈક અને કારચાલકને ઈજા

અમદાવાદઃ શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેરના મોટેરા વિસ્તારમાં મંગળવારે રાત્રે કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી સામે આવતી રિક્ષા અને બાઈકચાલકને ટક્કર મારી હતી. બાદમાં તેની કાર પણ પલટી ગઈ હતી. રિક્ષા પલટી જતાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ઇજા પહોંચતાં […]

રાજકોટ નજીક કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકો પારૂલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ […]

સંખેડા નજીક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

છોટાઉદેપુરઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગત મોડી રાત્રે સંખેડા નજીક એસટી બસ અને કાર વચ્ચે અતસ્માત સર્જાતા ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારનો ગુંચ઼ડો વળી ગયો હતો. અને કારના પતરા કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ છોટા ઉદેપુરના સંખેડા પાસે મોડી રાત્રે અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. એસટી બસ […]

હળવદ: પૂર ઝડપે પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાતા દંપતિનું મોત

મોરબીઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા નજીક ગત મોડીરાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું .જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અકસ્માતના બનાવની જાણવા મળેલી  વિગતો મુજબ હળવદમાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા 3 […]

લગ્ન કરવાના છે કે સર્કસ કાઢવાનું છે? યુવતી ગાડીના બોનેટ પર બેસીને મંડપમાં પહોંચી

મુંબઈઃ લોકો કંઈક નવુ કરવામાં પોતાની મુશ્કેલીઓ વધારી દે છે. આવી જ ઘટના મહારાષ્ટ્રના પુનામાં સામે આવી છે. કન્યા મોટરકારના બોનેટ ઉપર બેસીને લગ્ન કરવા માટે મંડપ પહોંચી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા યુવતી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ લગ્ન કરવા જઈ રહેલી કન્યાને […]

શું તમારી કારમાં સીએનજી કીટ લગાવેલી છે? તો રાખો આ ધ્યાન

સીએનજી કારનો ઉપયોગ કરનારા લોકો ચેતી જાવ દુર્ધટના ન થાય તે માટે આ રીતે લો પગલા સીએનજીની સાથે સાવચેતી પણ જરૂરી દિલ્હી :આજકાલ મોટાભાગની ગાડીઓમાં લોકો સીએનજી કીટ ફીટ કરાવતા હોય છે, અને કારણ હોય છે કે ગાડીની એવરેજ. સીએનજીમાં ગાડીની વધારે એવરેજ આવે તે માટે લોકો સીએનજી કીટને ફીટ કરાવતા હોય છે પંરતુ તે […]

અમદાવાદ RTOમાં નવી સીરિઝમાં કારનો નંબર- 1 રૂ. 4.01 લાખમાં વેચાયો, 1111 નંબરના 2.17 લાખ ઉપજ્યા

અમદાવાદઃ પોતાના વાહનોમાં પસંદગીનો અને લક્કી ગણાતો આરટીઓનો રજિસ્ટ્રેસન નંબર મેળવવા આજે પણ કેટલાક લોકો મોં માગી કરમ ચૂકવે છે. શહેરમાં  RTO કચેરી ખાતે કારની જૂની સીરિઝ પૂર્ણ થઈ હોવાથી નવી સીરિઝ GJ-01-WCના ચોઈસના નંબરો માટે ઈ-ઓકેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1 નંબરના સૌથી વધુ 4.01 લાખ ઉપજ્યા હતા. આ ઉપરાંત 1111 નંબરના પણ માટે […]

કારચાલકો માટે રાહતના સમાચાર, હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી

કાર ચાલકો તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા માટે મહત્વના સમાચાર હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની આવશ્યકતા નથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે નિયમોમાં ફેરફાર કર્યા નવી દિલ્હી: કાર ચલાવનારાઓ તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI એ હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલન્સ નહીં રાખવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code