ભારતીય રેલવેમાં એક વર્ષમાં 6.5 અરબ મુસાફરોએ કર્યો પ્રવાસ
નવી દિલ્હીઃ દેશમાં ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત કનેક્ટીવીટીમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં કાર્ગો સેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં . રેલવેએ 1509 મિલિયન ટનનો વિક્રમી કાર્ગો લોડ કર્યો હતો અને આશરે 6.5 અબજ મુસાફરોનું વહન કર્યું હતું. […]