1. Home
  2. Tag "case"

ચિલીમાં પ્રથમવાર માનવમાં બર્ડ ફ્લૂનો કેસ આવ્યો સામે

53 વર્ષની વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરાઈ સરકાર બર્ડ ફ્લૂના સ્ત્રોતની તપાસ આરંભી નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોનાની સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ સામે આવી રહ્યાં છે. દરમિયાન ચિલીમાં પ્રથમવાર એક વ્યક્તિ બર્ડ ફ્લૂ સંક્રમિત હોવાની ઘટના […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

કોવિડ-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ નોંધાયા,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 2,570 થઈ

દિલ્હી:ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 175 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,570 થઈ ગઈ છે.બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 5,30,707 લોકોના મોત થયા […]

ભારતમાં 17 વર્ષમાં મની લોન્ડરિંગના પાંચ હજારથી વધારે કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડરિંગના ગુનાને અટકાવવા માટે 17 વર્ષ પહેલા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ લાગુ કરવામાં આવ્‍યો હતો. આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોને જ દોષિત ઠેરાવામાં આવ્યા હતા. કેન્‍દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્‍યું હતું […]

ગુજરાતઃ કોમી તોફાનો અંગે ખોટા દસ્તાવેજના કેસમાં પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી તોફાનોને લઈને બોગસ દસ્તાવેજ અને ફંડની હેરાફેરીમાં પોલીસે અગાઉ કહેવાતી સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમારની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટના આધારે બનાસકાંઠાની જેલમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2002 […]

ગુજરાત યુનિવર્સિટીના તોડફોડના કેસમાં 34 વર્ષે ચુકાદો, 50 વિદ્યાર્થીઓનો નિર્દોષ છૂટકારો

અમદાવાદ: અદાલતોમાં કેસનો એટલો બધો ભરાવો થયો છે, કે ચુકાદો આવતા ક્યારેક વર્ષો લાગી જતા હોય છે. વર્ષ 1988માં ગુજરાત યુનિવર્સિટીમાં ધરણા યોજી કુલપતિની ઓફિસની બહાર તોડફોડ કરવાના એક કેસમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના 50 વિદ્યાર્થીઓ 34 વર્ષે નિર્દોષ છૂટકારો થયો છે. નવાઈની વાત એ છે કે આ કેસમાં વિદ્યાર્થીઓ સામે ગવાહ તરીકે માત્ર એક પોલીસ […]

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

કોર્ટે ચૌટાલાને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો સીબીઆઈ તેમની ચાર મિલ્કતો જપ્ત કરાશે કોર્ટમાં સીબીઆઈએ મહત્તમ સજાની માંગણી કરી હતી નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 […]

અમદાવાદમાં વેપારીને ધમકાવીને 4.50 લાખનો તોડ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદઃ શહેરમાં વેપારીના ઘરે જઈને ધમકી આપીને તોડ કરનારા મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ  સામે તપાસ હાથ ધરી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.  દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપીએ મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો […]

એક એવી બીમારી કે જેમાં હાડકા કાચની જેમ તૂટે છે

લોકોને આવી બીમારી પણ હોય છે કે જેમાં હાડકા તૂટે છે ગ્લાસની જેમ બીમારીનું નામ છે Osteogenesis imperfecta વિશ્વમાં હજારો પ્રકારની બીમારીઓ છે. ડોક્ટરો તથા વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે અનેક પ્રકારના રિસર્ચ પણ થયા છે, આવામાં એક એવી બીમારી વિશે પણ જાણવા મળ્યું છે કે જેમાં માણસના હાડકા કાચના ગ્લાસની જેમ તૂટે છે. આ બીમારીનું […]

યાસીન મલિક અને બિટ્ટા કરાટેની મુશ્કેલી વધશે, કાશ્મીર પોલીસ આતંકવાદી પ્રવૃતિઓના તમામ કેસની તપાસ કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હત્યાઓ આરોપી કહેવાતા યાસીન મલિક અને બિટ્ટા કરાટેના સામે નોંધાયેલા કેસ ફરીથી ખોલવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સંકેત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આપ્યાં છે. દિલબાગ સિંહએ જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે નોંધાયેલા કેસની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ આતંકવાદીને છોડવામાં નહીં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code