1. Home
  2. Tag "case"

ગુજરાત યુનિવર્સિટીના તોડફોડના કેસમાં 34 વર્ષે ચુકાદો, 50 વિદ્યાર્થીઓનો નિર્દોષ છૂટકારો

અમદાવાદ: અદાલતોમાં કેસનો એટલો બધો ભરાવો થયો છે, કે ચુકાદો આવતા ક્યારેક વર્ષો લાગી જતા હોય છે. વર્ષ 1988માં ગુજરાત યુનિવર્સિટીમાં ધરણા યોજી કુલપતિની ઓફિસની બહાર તોડફોડ કરવાના એક કેસમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના 50 વિદ્યાર્થીઓ 34 વર્ષે નિર્દોષ છૂટકારો થયો છે. નવાઈની વાત એ છે કે આ કેસમાં વિદ્યાર્થીઓ સામે ગવાહ તરીકે માત્ર એક પોલીસ […]

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

કોર્ટે ચૌટાલાને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો સીબીઆઈ તેમની ચાર મિલ્કતો જપ્ત કરાશે કોર્ટમાં સીબીઆઈએ મહત્તમ સજાની માંગણી કરી હતી નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 […]

અમદાવાદમાં વેપારીને ધમકાવીને 4.50 લાખનો તોડ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદઃ શહેરમાં વેપારીના ઘરે જઈને ધમકી આપીને તોડ કરનારા મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ  સામે તપાસ હાથ ધરી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.  દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપીએ મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો […]

એક એવી બીમારી કે જેમાં હાડકા કાચની જેમ તૂટે છે

લોકોને આવી બીમારી પણ હોય છે કે જેમાં હાડકા તૂટે છે ગ્લાસની જેમ બીમારીનું નામ છે Osteogenesis imperfecta વિશ્વમાં હજારો પ્રકારની બીમારીઓ છે. ડોક્ટરો તથા વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે અનેક પ્રકારના રિસર્ચ પણ થયા છે, આવામાં એક એવી બીમારી વિશે પણ જાણવા મળ્યું છે કે જેમાં માણસના હાડકા કાચના ગ્લાસની જેમ તૂટે છે. આ બીમારીનું […]

યાસીન મલિક અને બિટ્ટા કરાટેની મુશ્કેલી વધશે, કાશ્મીર પોલીસ આતંકવાદી પ્રવૃતિઓના તમામ કેસની તપાસ કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હત્યાઓ આરોપી કહેવાતા યાસીન મલિક અને બિટ્ટા કરાટેના સામે નોંધાયેલા કેસ ફરીથી ખોલવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સંકેત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આપ્યાં છે. દિલબાગ સિંહએ જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે નોંધાયેલા કેસની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ આતંકવાદીને છોડવામાં નહીં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતમાં ટ્રાફિક ભંગના કેસમાં વાહનચાલકો પાસે ઈ-ચલણનો 500 કરોડનો દંડ બાકી

અમદાવાદઃ  રાજ્યના મહાનગરોમાં ટ્રાફિક જળવાઈ રહે અને વાહનચાલકોમાં ટ્રાફિકની શિસ્ત આવે તે માટે ચાર રસ્તાઓ પર સીસી કેમેરાથી મોનીટરિંગ કરીને ટ્રાફિક ભંગ કરતાં વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ, રાજ્યના મોટાભાગના શહેરોના 85થી 90% લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ રૂપે અપાયેલા ઈ-ચલણના પૈસા ભર્યા નહીં હોવાનું એક નવા ડેટામાં સામે આવ્યું છે. ઈ-ચલણની […]

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જોકે વહેલી સવારે ઠંડીનો થોડો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શહેરની આશરે 150 હોસ્પિટલોમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં આ વર્ષે પણ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. માત્ર ફેબ્રુઆરીમાં 23 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી 2020માં નોંધાયેલા […]

ગુજરાતમાં 3જી ફેબ્રુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડઃ શરદી-ઉધરસ, વાયરલ બીમારીના કેસમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં સામાન્ય રીતે ઉત્તરાણ બાદ ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જતું હોય છે. પણ આ વર્ષે ફેબ્રુઆરીના પ્રારંભે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મસ સર્જાયું હતું. દરમિયાન હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની […]

સુરેન્દ્રનગર એન્કાઉન્ટર કેસમાં હવે પોલીસ કર્મીઓને જાતે જ કેસ લડવા પડશે, સરકાર કેસ નહીં લડે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ વિસ્તારમાં કુખ્યાત ગેંગસ્ટર હનિફખાન અને તેના સગીર વયના દીકરાનું પોલીસે એન્કાઉન્ટર કરાતા આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેની સુનાવણી દરમિયાન સરકાર તરફથી એવી રજુઆત કરાઇ હતી કે આ બનાવ અંગે રિપોર્ટ આજે સવારે જ મળ્યો છે તે અંગે સોગંદનામુ કરવા સમયની જરૂર છે. સાથે એવી પણ રજૂઆત કરાઈ હતી કે એન્કાઉન્ટરમાં સમાવિષ્ટ પોલીસ […]

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી,એક્શન પ્લાન ઘડવા આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે પણ દોડતી થઈ  છે. પાટનગર ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં વાયબ્રન્ટ સમિટ પણ યોજાવાની છે, ત્યારે એકતરફ વાયબ્રન્ટની તૈયારી અને બીજીતરફ સતત વધતા જતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં કેવી રીતે લેવું તે સરકાર માટે પડકારજનક બન્યુ છે. આજે મુખ્ય સચિવ પંકજ કુમારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code