1. Home
  2. Tag "case"

મહારાષ્ટ્રઃ બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના

મુંબઈઃ ડિસેમ્બર 2024માં બીડ જિલ્લાના મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થઈ હતી. સંતોષ દેશમુખની હત્યાની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે બુધવારે IPS અધિકારી બસવરાજ તેલીની આગેવાની હેઠળ SITની રચના કરી હતી. વર્તમાન તપાસ અધિકારી DSP અનિલ ગુજર પણ તપાસ ટીમમાં જોડાશે. SITના અન્ય સભ્યોમાં બીડની લોકલ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય સિંહ શિવલાલ જોનવાલ […]

બનાવટી TDS પ્રમાણપત્રોના આધારે TDS રિફંડ મેળવવાના કેસમાં બે આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

અમદાવાદઃ CBl કેસો માટે અમદાવાદ (ગ્રામ્ય) માટેની સ્પેશિયલ ACJM કોર્ટે બે આરોપી સુરેશ જી. પ્રજાપતિ, તત્કાલીન ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને તેમના પત્ની શ્રીમતી શોભનાબેન સુરેશ પ્રજાપતિ (બંને ખાનગી વ્યક્તિઓ)ને ખોટા/બનાવટી TDS પ્રમાણપત્રના આધારે TDS રિફંડ મેળવવાના કિસ્સામાં કુલ 03 વર્ષની કેદ અને રૂ. 60,000/-ના દંડની સજા ફટકારી છે. સીબીઆઈએ 31.12.2007ના રોજ બોગસ TDS પ્રમાણપત્રોના આધારે વોર્ડ […]

સંભલ હિંસાનો મામલો SC પહોંચ્યો, જમીયત ઉલેમા-એ-હિંદે કહ્યું- પૂજા સ્થળ કાયદાનું ઉલ્લંઘન થયું

જમીયત ઉલેમા-એ-હિંદે સંભલ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કહ્યું છે કે કોર્ટ 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ આપી રહી છે. આ ખોટું છે. જમીયતે કહ્યું છે કે, 1947ના ધાર્મિક સ્થળોના સ્વરૂપને જાળવી રાખવા માટે કહેવાતા પૂજા સ્થળ અધિનિયમનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. આ અંગે જમિયતની અરજી […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનાં કેસનો આંકડો વધી 58ને પાર પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે.ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 58 […]

ઉત્તરપ્રદેશના સપાના નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી, અન્ય કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ડુંગરપુર બસ્તી કેસના અન્ય એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને દોષિત જાહેર કર્યા છે. આઝમ ખાન હાલ અન્ય કેસમાં જેલમાં બંધ છે. ડુંગરપુર કોલોની ખાલી કરાવવાના મામલે 12 લોકોએ કેસ દાખલ કર્યો હતો. આમાં આઝમ ખાનને આરોપી બનાવવામાં આવ્યા હતા. રામપુરના ડુંગરપુર બસ્તી કેસના વધુ એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને […]

ઉનાળામાં કેમ વધી રહ્યા છે બ્રેન સ્ટ્રોકના કેસ? જાણો કારણ અને બચવાના ઉપાય

તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ખુબ વધી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડોક્ટરના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે […]

પત્નીની સંપતિ પર પતિનો કોઇ હક નથી, તે સંપતિનો વહીવટ પણ ન કરી શકેઃ સુપ્રીમ

પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને […]

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેવી વધી, સ્નેક વેનમ કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ખતમ થવાની નામ નથી લઈ રહી. 50,000 રૂપિયાના બેલ બોન્ડ પર જેલમાંથી છૂટ્યા પછી પણ એલ્વિશ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સ્નેક વેનમ કેસમાં એક વ્યક્તિને જામીન મળી છે. રેવ પાર્ટી અને સાપના ઝેર સપ્લાય કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 8 બીજા આરોપીઓ […]

હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની શરૂઆત કરતાં SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું […]

વિશ્વ મેલેરિયા દિવસઃ અમદાવાદમાં મેલેરિયાના 1 વર્ષમાં 1281 કેસ નોંધાયાં

અમદાવાદઃ દર વર્ષે તા. 25 એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘Time to deliver zero malaria: invest, innovate, implement” નિયત થઈ છે. મેલેરિયા સહિત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા એ મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગો છે. ચોમાસામાં મચ્છરોની ઉત્પત્તિની શક્યતાઓ વધતા આ રોગોના ઉપદ્રવની શક્યતા વધે છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં મેલેરિયાના 1281 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code