1. Home
  2. Tag "Cases"

ગુજરાતમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારો રાજ્યમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3090 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં વલસાડ અને નવસારીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં […]

કચ્છ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા, લોકોએ સતર્ક રહેવું જરૂરી

રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા પણ મચ્છર જન્ય રોગચાળાના કેસ વધ્યા કચ્છમાં જોવા મળ્યા રોગચાળા જન્ય કેસ રાજકોટ-કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં સૌથી વધારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાના કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ નોંધાયેલા કેસોની […]

અમદાવાદમાં નૂતન વર્ષના આરંભે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો, 4 દિવસમાં 450 કેસ નોંધાયાં

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ફટાકડાંના ધૂંમાડાના કારણે શ્વાસની બીમારી હોય તેવા ઘણા લોકોને મુશ્કેલી પડી હતી. નવા વર્ષના આગમન ટાણે જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન બદલાતા હવે સિઝનલ વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવા માંડ્યો છે. અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો […]

અમદાવાદમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ નોંધાયા, કેસમાં ઘટાડો થયો હોવાનો મ્યુનિનો દાવો

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં રોગચાળો કાબુમાં આવતો નથી. જોકે, શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર રીતે ચાલુ ઓક્ટોમ્બર માસમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસો અને ચિકનગુનિયાના 69 કેસો નોંધાયા છે. મ્યુનિ.ના […]

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો સામે વેક્સિન અભિયાન નબળું પડ્યું

અમદાવાદઃ કોરોનાના વધતાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોવાનું તબીબોનું  માનવું છે. પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ ઘટ્યો છે. રાજ્ય સરકારે આપેલાં રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં ત્રીજી એપ્રિલે અત્યાર સુધીનું વિક્રમી 4.88 લાખ લોકોનું રસીકરણ થયું હતું. તેની સામે 18 એપ્રિલે માત્ર 1.17 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code