1. Home
  2. Tag "Cases"

અમદાવાદમાં બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં ચિંતાજનક વધારો

સાત દિવસમાં સિવિલ અનો સોલા સિવિલમાં 2800 કેસ નોંધાયાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો આંખમાં નાખવાની દવાની અછત ઉભી થયાની અટકળો અમદાવાદઃ શહેરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ એટલે કે ‘અખિયાં મિલા કે’ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સિવિલ અને સોલા સિવિલમાં સાત દિવસમાં 2800થી વધારે કન્ઝક્ટિવાઈટિસના કેસ નોંધાયાં છે. શહેરમાં અખિયા મિલા કે ના કેસમાં વધારો […]

SCમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ,60 લાખ કેસ દેશભરની હાઈકોર્ટમાં સુનાવણીની રાહમાં   

દિલ્હી:કેન્દ્ર સરકારે ગુરુવારે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સુપ્રીમ કોર્ટની વેબસાઈટની વિગતોને ટાંકીને તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરી સુધી સર્વોચ્ચ અદાલતમાં 69,511 કેસ પેન્ડિંગ હતા. તેમણે […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે ડેન્ગ્યૂ અને ઝાડા-ઊલટીના કેસમાં થયો વધારો

અમદાવાદઃ શહેરમાં ભાદરવે પણ અષાઢી માહોલની જેમ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  શહેરમાં સપ્ટેમ્બરના પ્રથમ 10 જ દિવસમાં ડેન્ગ્યૂના 217 જેટલા કેસો નોંધાયા […]

કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત

 કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા નવા COVID-19 કેસોમાં 25.8 ટકાનો ઉછાળો   દિલ્હી:વિશ્વભરમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.કોરોના હજુ સાવ માટે ગયો નથી.ભારત દેશમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો […]

રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

 દિલ્હીમાં કોરોનાની ઝડપ ‘ખતરનાક’ છેલ્લા 24 કલાકમાં  2495 કેસ નોંધાયા 7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ   દિલ્હી:દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે.ત્યારે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2495 નવા કેસ નોંધાયા છે.આ વખતે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.દિલ્હીમાં સંક્રમણનો દર 15.41% પર ચાલી […]

રાજકોટમાં વરસાદી માહોલમાં તાવ, શરદી ઉધરસ, સહિત વાયરલ કેસમાં 30 ટકાનો વધારો

રાજકોટઃ શહેરમાં વરસાદી વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં શરદી ઉધરસ, તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત  ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે સ્વાઈન ફ્લૂ અને કોરોનાએ પણ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ તાવ-શરદી-ઉધરસના દર્દીઓમાં 30 ટકા વધારો થયો છે.  શનિવારે શહેરમાં સ્વાઈન ફ્લૂ-કોરોનાથી પીડિત બે દર્દીઓના મોત થયા હતા. સૂત્રોના […]

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટીના 615, કમળાનાં 193 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણ અને મચ્છરોના ઉપદ્રવ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા મ્યુનિ, કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યુ છે.  શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. જુલાઈ મહિનામાં 23 દિવસમાં 615 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયાં હતા. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 704 પાણીના સેમ્પલો […]

ગોરખપુર મંદિર ઉપર હુમલાના કેસમાં મુર્તુઝાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, આતંકીઓના સંપર્કમાં હતો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ગોરખપુરના ગોરખપુર મંદિરમાં સુરક્ષા કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા આરોપી અહમદ મુર્તુજા અબ્બાસીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તેમજ તેના કેટલાક આતંકવાદી સંગઠન સાથે પણ સંપર્ક સામે આવ્યાં છે. એટલું જ નહીં તેણે આતંકવાદને લઈને અનેક વિડિયો સર્ચ કરીને જોયા હતા. તેમજ પોતાનું નિશાન પાકુ કરવા માટે એરગનથી આરોપી પ્રેકટીસ […]

ઉત્તરપ્રદેશઃ બોર્ડની પરીક્ષાનું પેપર લીક કેસમાં 10 આરોપીઓની ધરપકડ

લખનૌઃ યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અંગ્રેજીનું પેપર લીક થવાના મામલામાં STFની કાર્યવાહી ચાલી રહી છે. પેપર લીક કેસમાં પોલીસે ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ ચૌહાણ ઉર્ફે મુલાયમ સહિત 10 લોકોની ધરપકડ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મુલાયમ પર ટેમ્પર પ્રૂફ પેકિંગ ખોલીને પેપર બહાર કાઢવાનો આરોપ છે. બીજી તરફ ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ […]

કડકડતી ઠંડી અને બદલાયેલા વાતાવરણને લીધે કોરોના સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

અમદાવાદ : રાજ્યમાં ક઼કડતી ઠંડી, અને પલટાયેલા વાતાવરણને કારણે કોરોનાની સાથે વાયરલ બિમારીએ પણ માંથું ઉચક્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ બીમારીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code