1. Home
  2. Tag "cbi"

કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમના પુત્રની મુશ્કેલી વધીઃ અનેક સ્થળો ઉપર CBIના દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ સવારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ઘણા સ્થળો પર દરોડા પાડ્યાં હતા. સીબીઆઈએ કાર્તિના ઘર અને ઓફિસ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ 2010-14 વચ્ચે કથિત ટ્રાન્ઝેક્શન અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. મુંબઈ, દિલ્હી […]

PNB કૌભાંડના માસ્ટરમાઈન્ટ નીરવ મોદીના સાગરિતની ઈજીપ્તથી ધરપકડ

નવી દિલ્હીઃ સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડના કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીના સાગરિતની ઈજીપ્તથી ધરપકડ કરી છે. રાજધાની કાહિરાથી પકડાયેલા આરોપીને સીબીઆઈની ટીમે મુંબઈ લઈને આવી છે. હવે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની સીબીઆઈએ કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે 13 હજાર કરોડની લોન લઈને […]

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી, 100 કરોડ વસુલી  મામલે CBI એ કરી ઘરપકડ

  સીબીઆઈ એ મહારાષ્ટ્રમા પૂર્વ ગૃહમંત્રી દેશમુખની અટકાયત કરી 100 કરોડ વસુલીના મામલે કરવામાં આવી અટકાયત મુંબઈઃ-  મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુયકની ફરી મુશ્કેલીઓ વધી છે, મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. 100 કરોડના વસુલીના  કેસમાં સીબીઆઈએ અનિલ દેશમુખની હવે અટકાયત કરી છે. સીબીઆઈની ટીમ તેને રિમાન્ડ માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં […]

નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં કથિત ગેરરીતી કેસમાં CBIના દરોડા

નવી દિલ્હીઃ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેકટમાં કથિત ગેરરીતી પ્રકરણમાં તપાસનીશ એજન્સી સીબાઈએ  નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. તેમજ સીબીઆઈએ 22 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સીબીઆઈના દરોડા રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવતા જપ્ત કરવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર […]

પશ્ચિમ બંગાળમાં હિંસા કેસની તપાસ સીબીઆઈ કરશે, હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં […]

નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાની CBI દ્વારા અયોગ્ય વ્યવહારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચિત્રા રામકૃષ્ણાની ધરપકડ કરી છે. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણીને નવી દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. ચિત્રા રામકૃષ્ણાએ 2013 અને 2016 વચ્ચે NSEના […]

ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણ મુદ્દે CBIના સમગ્ર દેશમાં 76 સ્થળો ઉપર દરોડા

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં સીબીઆઈએ ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના મુદ્દે દરોડા પાડ્યાં હતા. ઓનલાઈન બાળ જાતી શોષણ સંબંધિત ગુનામાં 83 આરોપીઓ સામે લગભગ 23 જેટલા કેસ નોંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના આરોપમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ-અલગ […]

સુશાંત સિહ રાજપૂત કેસઃ સીબીઆઈએ તપાસમાં અમેરિકાની માગી મદદ

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિહ રાજપુતના મૃત્યુ કેસની તપાસ કરતી સીબીઆઈએ અમેરિકાની મદદ માંગી છે. તપાસનીસ એજન્સીએ અમેરિકાની કંપની પાસે સુશાંતસિંહના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીલીટ કરેલી માહિતી મેળવવા માટે મદદ માંગી છે. પ્રકરણની તમામ એંગ્લથી તપાસ કરતી સીબીઆઈએ જૂના રેકોર્ડ પણ ફંફોસી રહી છે. જેથી આત્મહત્યા સાથે જોડાયેલા કોઈ જુનુ કનેક્શન જાણી શકાય. […]

રણજીત સિંહ હત્યા કેસ: ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા

ડેરા સચ્ચા સોદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસ CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી રામ રહિમ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે ઉપરાંત આરોપીઓને દંડ પણ ફટકાર્યો નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમ સહિત અન્ય ચાર […]

રણજીત સિંહ હત્યાકાંડ: ડેરામુખી સહિત 5 ગુનેગારોને સજા સંભળાવશે CBI

બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડના મામલો આજે CBIની વિશેષ કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીસીપીએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે નવી દિલ્હી: બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડ મામલે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આજે આ હત્યાકાંડમાં 19 વર્ષ બાદ પંચકુલામાં CBIની વિશેષ કોર્ટ ડેરામુખી ગુરમીત રામ રહિમ સિંહ સહિત પાંચેય આરોપીઓને સજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code