1. Home
  2. Tag "cbi"

નીટ પેપર લીક કેસમાં CBI ની સોલ્વર ગેંગ સામે કાર્યવાહી, RIMS મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીની અટકાયત

નવી દિલ્હીઃ CBIએ NEET-UG પેપર લીક કેસમાં રાંચીની RIMS મેડિકલ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સુરભી કુમારીની અટકાયત કરી છે. સુરભી સોલ્વર ગેંગની સભ્ય હોવાનું કહેવાય છે, જેણે લીક થયેલા પ્રશ્નપત્રના જવાબો તૈયાર કર્યા હતા.સીબીઆઈની ટીમે ગુરુવારે મોડી સાંજે પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લીધી હતી. એજન્સીએ રિમ્સના વિદ્યાર્થીની અંગે કલ્યાણના ડીન ડૉ. શિવ પ્રિયા પાસેથી પણ […]

NEET-UG પ્રશ્નપત્ર લીક કેસ: CBIએ પટના એઈમ્સના ત્રણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) પ્રશ્નપત્ર લીક કેસમાં AIIMS પટનાના ત્રણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી છે. જે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે તેમના વિશે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે, CBIએ મંગળવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી જમશેદપુરના 2017 બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે […]

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]

નીટ પેપરલીક કેસમાં CBI તપાસનો ધમધમાટ, અમદાવાદ સહિત સાત સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ NEET પેપર લીક મામલે CBIએ આજે ​​મોટી કાર્યવાહી કરી અને ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ શનિવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે સીબીઆઈએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી. CBI અધિકારીઓએ […]

દિલ્હી શરાબ નીતિ કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, CBI એ ધરપકડ કરી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. ED બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલ પર કથિત શરાબ કૌભાંડમાં તપાસ માટે ધરપકડ કરી છે. સીબીઆઈએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને તેમની ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે કેજરીવાલને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી કોર્ટે એમ પણ જણાવ્યું કે, […]

ગુજરાતઃ NEET પેપર લીક કેસની તપાસ માટે CBIની ટીમ ગોધરા આવશે

અમદાવાદઃ CBIએ NEET-UG પરીક્ષા-2024માં પેપર લીક સહિત અન્ય ગેરરીતિઓની તપાસ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે રાત્રે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. રવિવારે CBIએ કેસ નોંધ્યો હતો અને તપાસ માટે બે વિશેષ ટીમોની રચના કરી હતી. આમાંથી એક ટીમ રવિવારે સાંજે પટના પહોંચી ગઈ છે. તો બીજી ટીમ ગુજરાતના ગોધરામાં મોકલવામાં […]

UGC-NET પેપર પરીક્ષા પહેલા ડાર્કનેટ પર અલપોડ થયું હતું, CBIની તપાસમાં ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. આને લઈને ઘણો વિવાદ થયો છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી, ત્યારબાદ પેપર રદ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોટી માહિતી મળી છે. CBIએ તેની તપાસ બાદ કહ્યું […]

સંદેશખાલી પ્રકરણના આરોપી શાહજહાં શેખે 180 વીધા જમીન ઉપર કર્યો હતો કબજો

કોલકતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમીન કૌભાંડમાં શેખ શાહજહાં અને તેના ભાઈ આલમગીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. શાહજહાં અને તેના ભાઈ ઉપરાંત તેના સહયોગી શિવ પ્રસાદ હઝરા અને દિદાર બક્ષ મૌલાના નામ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તાજેતરમાં તેમની લગભગ 14 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code