1. Home
  2. Tag "celebration"

મુસ્લિમોને નવા વર્ષથીની ઉજવણી દૂર રહેવા ફરમાન, ફતવો બહાર પડાયો

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં નવા કેલેન્ડર વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1લી જાન્યુઆરીને આવકારવા માટે 31મી ડિસેમ્બરની રાતે કલબો અને પાર્ટી પ્લોટોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અ મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું […]

નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ સાબદી બની, સઘન ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની હેરફેર અને નિયમોના ભંગને રોકવા પોલીસ સજ્જ થઈ છે. જામનગર જીલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોની પાલનાને સુનિશ્ચિત કરવા ચેકિંગ […]

આ સ્થાનો પર નવા વર્ષની ઉજવણી કરો, 2025નું નવું વર્ષ કાયમ માટે યાદગાર બની જશે

ઋષિકેશ, ઉત્તરાખંડ: ઋષિકેશની શાંત સુંદરતા વચ્ચે નવા વર્ષની ઉજવણી કરો. તેના યોગ એકાંતવાસ, પવિત્ર ગંગા અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતું, આ સ્થાન આંતરિક શાંતિ સાથે વર્ષની શરૂઆત કરવા માટે યોગ્ય સ્થળ છે. સસ્તું રહેઠાણ અને સુંદર ટ્રેક સાથે, ઋષિકેશ બજેટ-મૈત્રીપૂર્ણ છતાં સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. જયપુર, રાજસ્થાન: જયપુરનું શાહી આકર્ષણ, ભવ્ય મહેલો અને વાઇબ્રન્ટ […]

પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં

સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]

ભગવત ગીતાજી વિશ્વમાં એકમાત્ર ગ્રંથ જેની જ્યંતિની કરાય છે ઉજવણી

શ્રીમદ ભાગવત ગીતાજીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા […]

અટલ ઈનોવેશન મિશન, સ્વીડિશ દુતાવાસે શીસ્ટૈમ 2024ની ઉજવણી કરી

નવી દિલ્હીઃ નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ) અને સ્વીડનના દૂતાવાસમાં ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન, નોર્ડિક સહયોગીઓ – ઇનોવેશન નોર્વે, ઇનોવેશન સેન્ટર ડેન્માર્ક અને બિઝનેસ ફિનલેન્ડ સાથે ભાગીદારીમાં, SheSTEM 2024ના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો છે. આ વાર્ષિક પહેલ STEMમાં મહિલાઓના યોગદાનની ઉજવણી કરે છે અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ […]

એઈડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ : રાજ્યપાલ

સતર્કતા અને જાણકારી એ એઇડ્સથી બચાવનું પ્રથમ પગલું છે, રાજભવન ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી, એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોએ ઇમ્યુનિટી વધે તેવો સુપોષિત આહાર લેવો જોઈએ ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવ્રવ્રતજીએ જણાવ્યું હતું કે, એઇડ્સ કોઈ ચેપી બીમારી નથી. આપણે એ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે, એઇડ્સ સંપર્કમાં આવવાથી થતો નથી. આ ઉપરાંત જે વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે […]

પશ્ચિમ કર્ણાવતી વિભાગ દ્વારા સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણીનો કાર્યક્રમ

સ્વદેશી જાગરણ મંચે ઉસ્માનપુરામાં માધવ સ્મૃતિ ન્યાસ કાર્યાલય ખાતે સ્વદેશી સ્વાવલંબન દિવસનું આયોજન કર્યું હતું, જે આરએસએસના સૌથી નોંધપાત્ર વ્યક્તિત્વમાંના એક શ્રી સ્વ. દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં છે. શ્રદ્ધેય શ્રી દત્તોપંતજીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ અવસરે, આજના સંદર્ભમાં સ્થાનિક સશક્તિકરણ અને સાતત્યપૂર્ણ વિકાસના મહત્વ પર ભાર […]

કેવડિયા ખાતે કાલથી બે દિવસ એકતા દિનની ઊજવણી કરાશે

એકતા પરેડમાં NSG, CHETAK કમાંડો, , BSF, એરફોર્સ, CISF, SRP, વિવિધ કરતબો રજૂ કરશે, 50 લાખ દીવડા સળગાવી માં નર્મદાની આરતી થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિ રહેશે અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મ જ્યંતિ પ્રસંગે કાલે તા.30મીથી બે દિવસ એટલે કે તા.31મી સુધી રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવશે. […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code