1. Home
  2. Tag "celebration"

પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં

સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]

ભગવત ગીતાજી વિશ્વમાં એકમાત્ર ગ્રંથ જેની જ્યંતિની કરાય છે ઉજવણી

શ્રીમદ ભાગવત ગીતાજીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા […]

અટલ ઈનોવેશન મિશન, સ્વીડિશ દુતાવાસે શીસ્ટૈમ 2024ની ઉજવણી કરી

નવી દિલ્હીઃ નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ) અને સ્વીડનના દૂતાવાસમાં ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન, નોર્ડિક સહયોગીઓ – ઇનોવેશન નોર્વે, ઇનોવેશન સેન્ટર ડેન્માર્ક અને બિઝનેસ ફિનલેન્ડ સાથે ભાગીદારીમાં, SheSTEM 2024ના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો છે. આ વાર્ષિક પહેલ STEMમાં મહિલાઓના યોગદાનની ઉજવણી કરે છે અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ […]

એઈડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ : રાજ્યપાલ

સતર્કતા અને જાણકારી એ એઇડ્સથી બચાવનું પ્રથમ પગલું છે, રાજભવન ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી, એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોએ ઇમ્યુનિટી વધે તેવો સુપોષિત આહાર લેવો જોઈએ ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવ્રવ્રતજીએ જણાવ્યું હતું કે, એઇડ્સ કોઈ ચેપી બીમારી નથી. આપણે એ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે, એઇડ્સ સંપર્કમાં આવવાથી થતો નથી. આ ઉપરાંત જે વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે […]

પશ્ચિમ કર્ણાવતી વિભાગ દ્વારા સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણીનો કાર્યક્રમ

સ્વદેશી જાગરણ મંચે ઉસ્માનપુરામાં માધવ સ્મૃતિ ન્યાસ કાર્યાલય ખાતે સ્વદેશી સ્વાવલંબન દિવસનું આયોજન કર્યું હતું, જે આરએસએસના સૌથી નોંધપાત્ર વ્યક્તિત્વમાંના એક શ્રી સ્વ. દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં છે. શ્રદ્ધેય શ્રી દત્તોપંતજીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ અવસરે, આજના સંદર્ભમાં સ્થાનિક સશક્તિકરણ અને સાતત્યપૂર્ણ વિકાસના મહત્વ પર ભાર […]

કેવડિયા ખાતે કાલથી બે દિવસ એકતા દિનની ઊજવણી કરાશે

એકતા પરેડમાં NSG, CHETAK કમાંડો, , BSF, એરફોર્સ, CISF, SRP, વિવિધ કરતબો રજૂ કરશે, 50 લાખ દીવડા સળગાવી માં નર્મદાની આરતી થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિ રહેશે અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મ જ્યંતિ પ્રસંગે કાલે તા.30મીથી બે દિવસ એટલે કે તા.31મી સુધી રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવશે. […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

નવરાત્રિમાં માતાજીને અર્પણ કરાતા ફુલનું વિશેષ મહત્વ, જાણો…

દર વર્ષે નવરાત્રીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને આ અવસર પર માતાજીને વિવિધ પ્રકારના ફૂલોની માળા અર્પણ કરાય છે. દરેક ફૂલનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને કયા […]

ભારતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ખાસ કમાન્ડો તૈયાર કરાશે

I4Cના સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યાં ઉપસ્થિત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દેશની સાયબર સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથી. તેમણે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન ભાગ પણ ગણાવ્યો […]

ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યની વડી અદાલતમાં પણ મુખ્યન્યાયમૂર્તિએ તિરંગાને સલામી આપી હતી. અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની  ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code