1. Home
  2. Tag "celebration"

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી […]

આગ્રાઃ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોનો નિર્ણય

દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. […]

ગુજરાતઃ તા. 25મી ઓક્ટોબરએ શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદી દિવસની કરશે ઉજવણી

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવા અપીલ તમામ કર્મચારીઓ ગુરુવારથી ખાદીના વસ્ત્રોની કરશે ખરીદી મોદીને આવતીકાલે શાસનમાં 20 વર્ષ થશે પૂર્ણ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 2 ઓક્ટોબરે ગાંધીજ્યંતિની ઉજવમી કરવામાં આવી હતી. બીજી તરફ ખાદીનો વપરાશ વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાદીને પ્રાધાન્ય […]

ઝાલાવાડ પંથકની ઐતિહાસિક નગરી વઢવાણનો આજે જન્મ દિવસ, ભોગાવો નદી પર આરતીનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરઃ ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણ. વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે ત્યારે ઋષિપાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને એક દાયકાથી ઊજવણી કરવામાં આવે છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ભોગાવો નદીની આરતીનું આયોજન કરાયું હતું. વઢવાણ […]

અમદાવાદઃ NIMCJ સંસ્થામાં ગણેશોત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશોત્સવની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણેશચતુર્થીના પાવન પર્વ ઉપર અનેક વિસ્તારમાં શ્રદ્ધાળુઓ દ્વારા દુંદાળાદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક શ્રદ્ધાળુઓએ પોતોના નિવાસસ્થાન તથા વ્યવસાયના સ્થળો ઉપર પણ રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગજાનંદજીની સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું […]

PM મોદીના જન્મદિવસની ઉજવણી 3 સપ્તાહ ચાલશે, 14 કરોડ રાશન બેગનું વિતરણ અને પાંચ કરોડ પોસ્ટકાર્ડ લખાશે

પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી 3 સપ્તાહ ચાલશે આ દરમિયાન 14 કરોડ રાશન બેગનું વિતરણ કરાશે થેન્ક્યુ મોદીજી લખેલા 5 કરોડ પોસ્ટ કાર્ડ મોકલાશે નવી દિલ્હી: પીએમ મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે ભાજપે આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. તેમના જન્મદિવસના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 17 ઑક્ટોબર સુધી અલગ […]

જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

જુનાગઢઃ રાજ્યભરમાં આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઊજવણી ભારે ઉમંગ-ઉલ્લાસથી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાની ઊજવણી  જૂનાગઢમાં કરવામાં આવી હતી.. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ […]

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, […]

ઈન્દિરા ગાંધીની મુસદ્દીથી બાંગ્લાદેશને આઝાદી મળી હતીઃ કોંગ્રેસ દ્વારા ઊજવણી કરાશે

અમદાવાદઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મળી હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાં છે. જેની બાંગ્લાદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળને ફરીથી તાજો બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971ના યુદ્ધમાં […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં હોળી-ધૂળેટીની ઉજવણીની નહીં અપાય મંજૂરી !

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ સહિતના શહોરમાં કોરોના મહામારીને પગલે હોળી-ધૂટેળીની ફાર્મ હાઉસ અને કલબમાં ઉજવણીની મંજુરી આપવામાં નહીં આવે. જો કે, ધાર્મિક વિધી માટે છુટછાટ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની મહામારીને પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હોળી-ધૂટેળીના તહેવારની ઉજવણીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code