રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા મળશે
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઈને કરી મોટી જાહેરાત કેન્દ્ર સરકારના નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશી ફેલાઈ નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામારતૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 22મી જાન્યુઆરીએ આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે. દરમિયાન સ્કુલો અને વિવિધ સંગઠનો દ્વારા તા. 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવાની […]