1. Home
  2. Tag "Central Government"

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહખોરી અટકાવવા સ્ટોક મર્યાદા અમલી બનાવી

નવી દિલ્હીઃ બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકારે આગામી તા. 31 માર્ચ 2026 સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવી. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન […]

ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર થતું નથી: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે ગુરુવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, અલગ-અલગ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવતી ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ પણ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી નથી. આ ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની હવા ગુણવત્તા સંબંધિત ગાઇડલાઇન્સ માત્ર […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

PM-કિસાન યોજના હેઠળ 4 લાખ કરોડથી વધુનું વિતરણ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોને ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે. આ યોજના ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સરકારની મુખ્ય પહેલ રહી છે. તેમ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ […]

ઇન્ડિગો સંકટ આઠમા દિવસે પણ યથાવત, 230થી વધારે ફ્લાઈટ્સ રદ

નવી દિલ્હી: ઇન્ડિગો સંકટ આઠમા દિવસે પણ યથાવત રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈને મંગળવારે એકલા બેંગ્લોર અને હૈદરાબાદથી લગભગ 180 ફ્લાઇટ્સ સહિત દેશભરમાં 230થી વધુ ઉડાન રદ્દ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે ઇન્ડિગો આજે હૈદરાબાદ માટે 58 ઉડાનનું સંચાલન કરી રહી નથી, જેમાં 14 આગમન અને 44 પ્રસ્થાન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. બેંગ્લોર […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]

કેન્દ્રએ MSPપર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (2 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્રએ 2024-25 પાક વર્ષ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે, સરકાર સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય […]

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિયમો બનાવવા અને સીધા કાયદા ઘડવાની સત્તા આપે છે. આ હેતુ માટે, લોકસભા અને રાજ્યસભાના બુલેટિન અનુસાર પહેલી ડિસેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં બંધારણ 131મા સુધારા વિધેયક 2025 રજૂ કરવામાં આવશે. જેમા કેન્દ્રશાસિત પ્રદેશ […]

2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા રૂ. 50 હજાર કરોડ રહેશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રૂપિયા રહેશે. વેતન અને સરેરાશ એડવાન્સ એ આરબીઆઈ દ્વારા કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્તિ અને ચુકવણી વચ્ચેના કોઈપણ અંતરને દૂર કરવા માટે આપવામાં આવતી કામચલાઉ એડવાન્સ છે. કેન્દ્રીય […]

હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે 1500 કરોડ રૂપિયાની સહાય આપી

હિમાચલ ભાજપ પ્રદેશ મહાસચિવ પાયલ વૈદ્યએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે 1,500 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી છે. ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશ એકમ આ નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, જે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં લોકોના પુનર્વસનને સરળ બનાવશે અને રાજ્યના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code