1. Home
  2. Tag "Central Govt"

કેન્દ્ર અને અસમ સરકાર સાથે ઉલ્ફાએ શાંતિ સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યાં

નવી દિલ્હીઃ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) જૂથ અને કેન્દ્ર સરકાર તથા આસામ સરકાર વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે રાજધાની દિલ્હીમાં આયોજિત બેઠકમાં આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના ડીડીપી પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ એક ઐતિહાસિક […]

ઓનલાઈન દવાના વેચાણ અંગે પોલીસી બનાવવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જો આ આદેશનું […]

ડુંગળીના ભાવમાં ગ્રુહીણીઓને મળી રાહત, કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી રૂ. 25 પ્રતિ કિલોના ભાવે વેચાણ શરુ કર્યું

નવી દિલ્હીઃ ખરીફ પાકના આગમનમાં વિલંબને કારણે ડુંગળીના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા સામે ગ્રાહકોને રક્ષણ આપવા માટે સરકારે બફરમાંથી રૂ.25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ડુંગળીનું આક્રમક છૂટક વેચાણ શરૂ કર્યું છે. સ્થાનિક ગ્રાહકોને ડુંગળીની ઉપલબ્ધતા અને પરવડે તેવી ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવેલા અનેક પગલાં ઉપરાંત આ એક અન્ય પગલું છે, જેમ કે, 29 […]

ટીબી-વિરોધી દવાઓની કોઈ અછત નથી, પુરતો જથ્થો ઉપલબ્ધઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ટીબી વિરોધી દવાઓની અછતનો આરોપ લગાવતા અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ આ પ્રકારની દવાઓની અસરકારકતા પર સવાલ ઉઠાવતા કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે.  સ્ટોકમાં ટીબી-વિરોધી દવાઓની ઉપલબ્ધતા વિશે કોઈ ચોક્કસ માહિતી વિના, આવા અહેવાલો અસ્પષ્ટ અને ખોટી રીતે માહિતી આપનારા છે. ડ્રગ સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસની સારવારમાં 4 એફડીસી (ઇસોનિયાઝિડ, રીફામ્પિસિન, એથામ્બુટોલ […]

પુલવામા આતંકવાદી હુમલાને કારણે આર્ટિકલ 370 હટાવવા મજબુર થવુ પડ્યુંઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા માટે મજબુર થવું પડ્યું હતું. તેમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 દૂર કરાવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન રજુઆત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ભારતમાં સંપૂર્ણ વિલય થઈ ગયું છે. આ દરમિયાન નેશનલ […]

દેશમાં 6.40 લાખ ગામમાં ભારત નેટ વિસ્તરણ માટે કેન્દ્રની રૂ. 1.39 લાખ કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ દેશભરના છ લાખ 40 હજાર ગામડાઓમાં ભારત નેટ વિસ્તારવા માટે સરકારે એક લાખ 39 હજાર 579 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સંચાર મંત્રાલયે કહ્યું કે ભારત નેટના વિસ્તરણ પ્રોજેક્ટને લગભગ બે વર્ષમાં હાંસલ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આઠ મહિનામાં દેશભરના 60 હજાર ગ્રામ પંચાયત ગામોમાં પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિસ્તરણ પ્રોજેક્ટનો નિર્ણય લેવામાં […]

શિક્ષણ ક્ષેત્રે પછાત મનાતા જિલ્લાઓને ઉન્નત બનાવાશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : દેશના પછાત જિલ્લાઓને શિક્ષણની દ્રષ્ટિએ અપગ્રેડ કરવાના પ્રયાસો કરવામાં આવશે અને આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે, તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. લોકસભામાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે રાજ્યોના શિક્ષણ બોર્ડ સંપૂર્ણપણે રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું […]

EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધારવાની મંજૂરી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને રાહત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવાની કેન્દ્રની માગણી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધારવાની મંજૂરી આપી હતી. તેની પાછળ દેશનું હિત દર્શાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં  સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે તમામ અરજીકર્તાઓને […]

ઓનલાઈન છેતરપીંડીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન

જ્યારથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારથી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યાં છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે જ્યારે ક્યાંકથી ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે ન આવ્યો હોય. ઓનલાઈન છેતરપિંડીમાં સિમ કાર્ડની ઘણી ભૂમિકા છે, તેથી હવે સરકાર સિમ કાર્ડને લઈને એક નવો અમલ કરી શકે છે. સરકાર ટૂંક સમયમાં સિમ કાર્ડ […]

કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે રાજ્યોને રૂ.7,532 કરોડની રકમ જાહેર કરી

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આજે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ્સ (SDRF) માટે 22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા છે. આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી છે. ગુજરાત માટે કેન્દ્ર સરકારે રૂ. 584 કરોડની રકમ ફાળવી છે. 15મા નાણાપંચની ભલામણોના આધારે કેન્દ્ર સરકારે વર્ષ 2021-22થી 2025-26 માટે SDRF માટે રૂ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code