ગુજરાતમાંથી કોણ કેન્દ્રિય પ્રધાન બનશે, અટકળોનો દૌર શરૂ થયો, કેટલાક MPને ફોન આવ્યાની ચર્ચા
ગાંધીનગરઃ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે રવિવારે સાંજે એનડીએની સરકાર સત્તા સંભાળશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાથે પ્રધાન મંડળનો શપથ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. મોદીના નવા પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી કોને સ્થાન અપાશે તેની છેલ્લા બે દિવસથી અટકળો ચાલી રહી છે. અમિત શાહ, નડ્ડા, મનસુખ માંડવિયાના નામ નિશ્વિત માનવામાં આવે છે. જ્યારે સીઆર પાટિલ, […]