અંબાજીના ચાચરચોકમાં આજથી નવરાત્રી ઉત્સવ, પુરૂષો અને મહિલાઓના અલગ ગરબા થશે
અંબાજીઃ નવલી નવરાત્રીનો આજથી રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ખાસ ઊજવણી કરવામાં આવતા હોય છે. જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અંબાજી માતાજીના આંગણે ભારે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. આજથી એટલે કે પ્રથમ નવરાત્રીથી યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ […]