1. Home
  2. Tag "Chairman"

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનપદની ચૂંટણી તા. 24મી મેના રોજ યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી સહકારી બેંક બનાસકાંઠા જિલ્લા સહકારી બેન્કના ચેરમેનપદની ચૂંટણી આગામી તા. 24મીના રોજ યોજાશે. ચેરમેનપદ માટે ભાજપના બે જુથો આમને સામને છે. પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના રાજીનામાં બાદ ભાજપના બે જુથો દ્વારા પોતાના માણસને ચેરમેનપદે બેસાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે ભાજપના પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જે નક્કી થાય તેને જ […]

રાજસ્થાનઃ રાજગઢનગરમાં મંદિર તોડવા મુદ્દે પાલિકાના અધ્યક્ષ સહિત 3 સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ રાજસ્થાનના અલવરમાં અતિક્રમણ હટાવવા દરમિયાન મંદિર પર બુલડોઝર ચલાવવાના મામલામાં ગહલોત સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અશોક ગેહલોત સરકારે રાજગઢ નગરપાલિકાના અધ્યક્ષ સહિત ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે. અલવરના રાજગઢમાં ત્રણ વ્યક્તિઓ ઉપર મંદિર પર બુલડોઝર ચલાવવાનો આરોપ લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના રાજગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં ગેરકાયદે દબાણ હટાવવામાં […]

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી : ગુજરાત રાજ્ય શાખાની ચૂંટણીમાં અજયભાઈ પટેલનો ચેરમેન તરીકે વિજય

અમદાવાદ : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ની ચૂંટણીમાં સહકારી આગેવાન અને અમદાવાદ જિલ્લા શાખા ના પ્રતિનિધિ અજયભાઈ એચ પટેલ નો ચેરમેન તરીકે, ડોક્ટર અજયભાઈ દેસાઈનો વાઇસ ચેરમેન તરીકે ભવ્ય વિજય થયો. કોષાધ્યક્ષ તરીકે મહીસાગર શાખાના સંજયભાઈ શાહ નો બિન હરીફ વિજય થયો. અજયભાઈ એચ પટેલ અને તેમની ટીમે તાલુકા અને જિલ્લા શાખાઓના સશક્તિકરણ […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ આપ્યુ રાજીનામું

આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે આપ્યું રાજીનામુ અસિત વોરાએ મુખ્યમંત્રીને આપ્યું રાજીનામુ અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે વિવાદમાં ફસાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બોર્ડ-નિગમના ચેરમેન પદેથી આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

રાજ્યમાં 7 જેટલાં બોર્ડ-નિગમોના ચેરમેન-વાઈસ ચેરમેનના રાજીનામાં લેવાયા, હવે નવી નિમણૂંકો કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરવા લાગી છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પેઈજ પ્રમુખોની બેઠકને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. હવે કાર્યકર્તાઓને સક્રિય કરવા માટે બોર્ડ-નિગમોમાં પણ નિમણૂંકો કરવામાં આવશે. જેમાં આજે સાત જેટલાં બોર્ડ-નિગમોના ચેરમેનોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા ભાજપે હવે […]

ONGCની કમાન હવે મહિલાના હાથમાં સોંપાઇ, ચેરમેન-એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક

ONGCની કમાન મહિલાના હાથમાં સોંપવામાં આવી ONGCના ચેરમેન અને એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક પ્રથમ વખત આ પદે કોઇ મહિલાની નિમણૂંક નવી દિલ્હી: ભારતની દિગ્ગજ કંપનીઓમાં ONGC આવે છે ત્યારે હવે ONGCની કમાન એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. ONGCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે. પ્રથમ વખત […]

ગુજરાતઃ ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વા.ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની વરણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોના હિત માટે કાર્યરત સૌથી મોટી ખેતી બેંક ઉપર પ્રથમવાર ભાજપ ભગવો લહેરાયો છે. 18 ડિરેક્ટર પૈકી 14 ડિરેક્ટરો ભાજપના છે દરમિયાન ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનો નિર્ધાર ડોલરભાઈએ વ્યક્ત […]

સત્યા નડેલા હવે બન્યા માઇક્રોસોફ્ટના ચેરમેન, જોન થોમ્પસનની જગ્યા લેશે

ભારતીયવંશી સત્યા નડેલા હવે માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા આ પહેલા તેઓ કંપનીના CEO રહી ચૂક્યા છે હવે નડેલા જોન થોમ્પ્સનની જગ્યા લેશે નવી દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા સફળતાના શીખરો સર કરી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટના સત્ય નડેલાને કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2014માં સત્યા નડેલા માઇક્રોસોફ્ટના ચીફ […]

દૂધસાગર ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની થશે વરણી, વિપુલ ચૌધરીનો પરાજય

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની હાર પરિવર્તન પેનલનો વિજય થતા હવે દૂધસાગર ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી થશે આ ચૂંટણીમાં 1129માંથી 1119 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાઇ હતી. વિપુલ ચૌધરીની વિકાસ પેનલ તેમજ અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આજે આ ચૂંટણીના 15 […]

સેબીના ચેરમેન તરીકે અજય ત્યાગીનો કાર્યકાળ લંબાવાયો, આ વર્ષ સુધી રહેશે ચેરમેન

  – સેબીના ચેરમેનનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં પૂર્ણ થવાનો હતો – હવે અજય ત્યાગીના કાર્યકાળને ફેબ્રુઆરી 2022 સુધી લંબાવાયો – અજય ત્યાગી HP કેડરના 1984ની બેન્ચના નિવૃત્ત સનદી અધિકારી પણ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન અજય ત્યાગી નો કાર્યકાળ ઓગસ્ટ 2020 માં પૂર્ણ થવાનો હતો, જો કે હવે તેમની મુદત ફેબ્રુઆરી 2020 સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code