1. Home
  2. Tag "Chairman"

બનાસબેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનનું રિવોઈના સંસ્થાપક અમૃતભાઈ આલએ કર્યું બહુમાન

ગાંધીનગરઃ એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેનપદે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેનપદે કેશુભા પરમાર તાજેતરમાં જ બિન હરિફ ચંટાયા હતા. દરમિયાન સમાજના અગ્રણી અને શ્રષ્ઠી તેમજ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવાઈ (રિઅલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના સંસ્થાપક અમૃતભાઈ આલએ બન્ને મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ બુકે આપીને તેમને સન્માન કરીને હાર્દિક શુભેચ્છા પાઠવી […]

માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા તથા પીએમ મોદી વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભારતમાં માઇક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. બંનેએ મીટિંગમાં ટેક, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. મીટિંગ વિશે સત્ય નડેલાની એક્સ પરની પોસ્ટનો જવાબ આપતાં પીએમ મોદીએ […]

વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવ્યાં

નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, “માનનીય સભ્યો,  હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા 18 વર્ષીય […]

બનાસ બેન્કની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર ચૂંટાયા

બનાસ બેન્કના લાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા, પ્રદેશ ભાજપ દ્વારા ચેરમન-વાઈસ ચેરમાનનો મેન્ડેટ અપાયો હતો, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ બેન્કના ડિરેક્ટર શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા પાલનપુરઃ એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા છે. પ્રદેશ […]

ભારતમાંથી આર. આર. મિત્તરને સર્વસંમતિથી ડબલ્યુટીએસએ-24 માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્સ્પો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાથે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ-24)નું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષે ડબલ્યુટીએસએ-24માં 3300 પ્રતિનિધિઓ નોંધાયા છે, જેમાં 160થી વધુ દેશોના 36 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે, જે કોઈ પણ ડબલ્યુટીએસએ એસેમ્બલી માટે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ ફોરમ આગામી […]

UPSCના અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો પત્ર, સીધી ભરતી સંબંધિત જાહેરાત રદ કરવા કહ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ UPSCને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં જણાવ્યા અનુસાર હતું કે, સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને 2005માં રચાયેલા વહીવટી સુધારણા પંચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ […]

DRDO અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. સમીર વી. કામત અને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠનના અધ્યક્ષનો કાર્યકાળ 31 મે, 2025 સુધી એક વર્ષ માટે લંબાવ્યો છે. ડૉ. કામત ડીઆરડીઓના અધ્યક્ષ તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ છે. ડૉ. સમીર વી. કામતે 26 ઓગસ્ટ, 2022 ના રોજ સંરક્ષણ સંશોધન અને વિકાસ […]

ખેડુતોની સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રનો દબદબો, દિલપ સંઘાણી ચેરમેન તરીકે બીન હરિફ ચૂંટાયા

અમદાવાદઃ દેશની ખેડુતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઇફ્કોના ચેરમેન તરીકે ફરીવાર દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવીંદરસિંઘ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા જ યોજાયેલી ડિરેક્ટરપદની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી. ઈફ્કોની ચેરમેન અને […]

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિરામ દાસજીની છાવણીના અધ્યક્ષ તથા રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ પૂજ્ય […]

વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code