1. Home
  2. Tag "Chaitri Navratri"

શક્તિપીઠ અંબાજીમાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં, મંદિરને રોશનીથી શણગારાયું

અંબાજી, 26 માર્ચ 2026: Devotees thronged Shaktipeeth Ambaji for darshan ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. આજે ચૈત્રી નવરાત્રી આઠમ પર્વમાં શક્તિપીઠ ગણાતા અંબાજીના મંદિરમાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આદ્યશક્તિ જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે વહેલી સવારથી મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લીધા હતો. ચૈત્રી […]

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

અંબાજી, 19 માર્ચ 2026:  Devotees throng Ambaji on the first day of Chaitri Navratri આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે. માતાજીની આરાધના માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આજે માતાજીના દર્શન અને પૂજા-અર્ચન માટે મોટી સંખ્યામાં ભાવિકો ફમટી પડ્યા હતા. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ઘટ્ટ સ્થાપના […]

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ

ગાંધીનગરઃ ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની આઠમ ભરવાનો વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા. આઠમ ભરવા માટે દૂર દૂરથી માતાજીના ભક્તો માઁ અંબાના દર્શને આવ્યાં. નવરાત્રિની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં જય જય અંબેના નાદ […]

ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, અંબાજી, ચોટિલા અને પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 6 એપ્રિલ સુધીની રહેશે, મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો  પાવાગઢ તળેટી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. અમદાવાદઃ આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે.ચેત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી, ચોટિલા અને પાવાગઢ સહિત માઈ મંદિરોમાં આજે સવારથી મોટી સંખાયામાં શ્રદ્ધાળુઓ દર્શન […]

ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસમાં બનાવો આ લોટની ખાસ પુરી

ઉપવાસ દરમિયાન રાજગરાના લોટમાંથી બનેલી પુરી પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ક્રિસ્પી અને ટેસ્ટી છે અને બટેટાની કરી સાથે ખાવામાં આવે છે. આ પુરીઓ બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઘરે પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. • સામગ્રી 1 કપ રાજગરાનો લોટ 2 બાફેલા બટાકા (છૂંદેલા) સ્વાદ મુજબ રોક […]

ખુબજ બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે નવરાત્રિમાં જન્મેલા બાળકો, મા દુર્ગાના હોય છે આશિર્વાદ

નવરાત્રિમાં જન્મેલા બાળકોનો સ્વભાવ કેવો હોય છે? જાણીને તમને પણ નવાઈ લાગશે. દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત નવરાત્રીનો તહેવાર જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. જો નવરાત્રિના દિવસે કોઈ બાળકનો જન્મ થાય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આ વિશે જ્યોતિષ શું કહે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. […]

ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફળાહારમાં આ ભારતીય મીઠાઈનો ઉપયોગ કરવો જોઈએ, જાણો બનાવવાની રીત

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને અનેક ભક્તો ઉપવાસ કરી છે. ઉપવાસમાં ફળાહારમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી છે. આ ફળાહારમાં બટેટાના હલવાને ઉમેદરવો જોઈએ. બટેટાનો હલવો એ એક ભારતીય મીઠાઈ છે જે તમે સામાન્ય દિવસોમાં પણ ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો. તેને બનાવવા માટે, બટાકા, ઘી અને ખાંડ જેવી માત્ર થોડી સામગ્રીની જરૂર છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષની શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે ઈચ્છીએ છીએ કે શક્તિની આરાધનાનો આ મહાન તહેવાર દરેક માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લાવે. નમસ્કાર માતા દેવી!’ नवरात्रि के पहले दिन आज मां […]

ચૈત્રી નવરાત્રિઃ આદિ શક્તિ મા દુર્ગાની આરાધનાનો મહા પર્વ શરૂ

આદિ શક્તિ મા દુર્ગાની આરાધનાનો મહા પર્વ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી આજથી શરૂ થયો છે. દેશભરની શક્તિપીઠોમાં દેવી માતાના દર્શન કરવા માટે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના છતરપુર મંદિર, ઝંડેવાલન મંદિર અને કાલકાજી મંદિરમાં સવારની આરતી સાથે માતાના દર્શનની શરૂઆત થઈ હતી. આસામમાં મા કામાખ્યા, મુંબઈમાં મુમ્બા દેવી મંદિર, […]

ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર

અમદાવાદઃ 09 એપ્રીલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓ ને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 09 એપ્રીલને ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code