1. Home
  2. Tag "Champions Trophy"

ચેમ્પિન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ જવા રવાના થઈ

મુંબઈઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટીમનો પ્રારંભ થશે. ભારતીય ટીમની તમામ મેચ યુએઆઈમાં રમાશે. દરમિયાન ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા રવાના થઈ છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક સાથે દુબઈ જવા રવાના થયા છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીસીસીઆઈએ તાજેતરમાં 10 નવી નીતિઓ અનુસાર તમામ ખેલાડીઓએ સાથે જ […]

ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાને મળશે 19.45 કરોડ

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ ખાલી હાથે પાછી નહીં ફરે. ગ્રુપ સ્ટેજમાં પણ દરેક મેચ જીતવા માટે મોટી રકમ મળશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઈનામી રકમની જાહેરાત કરી […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા માઈન્ડ ગેમની રમત શરૂ થઈ

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 20 ફેબ્રુઆરીએ એકબીજા સામે ટકરાશે. આ પછી, ભારત અને પાકિસ્તાનની ટીમ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે કેટલાક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત બુમરાહ ટીમમાંથી બહાર

મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા હાલ મેચ નહીં રમી શકે. તેમના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સ્થાન મળ્યું છે. તે જ સમયે, યશસ્વીના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ 11 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જસપ્રીત બુમરાહની ફિટનેસ પર મોટું અપડેટ સામે આવ્યું

ભારતીય ચાહકો જસપ્રિત બુમરાહના ફિટ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમી રહી છે. આ પછી, મેન ઇન બ્લુએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવાનો છે, જેના માટે જસપ્રિત બુમરાહનું સંપૂર્ણ રીતે ફિટ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવે ટૂર્નામેન્ટ પહેલા બુમરાહની ફિટનેસ પર એક મોટું […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાનમાં એક સ્ટેડિયમ બનાવવામાં મોટી ભૂલ થયાનું સામે આવ્યું

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાને તૈયાર કરેલા 3 સ્ટેડિયમ પૈકી એક સ્ટેડિયમમાં બે મોટા સાઈડ સ્ક્રીન લગાવ્યાં છે. આ મામલે આઈસીસીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ સ્ટેડિયમમાં જે તે સ્થળની ટિકીટના પૈસા ક્રિકેટ પ્રેમીઓને પરત આપવા માટે સૂચન કર્યું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાને […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહ ઝડપથી ટીમ ઈન્ડિયામાં સામેલ થાય તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા અંગે અનિશ્ચિતતા છે. હાલમાં, જસપ્રીત બુમરાહ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે. જસપ્રીત બુમરાહની ઈજાનું નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્કેન કરવામાં આવ્યું હતું. જોકે, રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા આગવા ટ્રેકમાં જોવા મળી

2024નો અંત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમે 2025 ની શરૂઆત આક્રમક રીતે કરી છે. ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી આ વાતની સાક્ષી છે. વાનખેડે ખાતે ભારતે ઇંગ્લેન્ડને રેકોર્ડ બ્રેકિંગ રીતે હરાવ્યું. આક્રમક ઓપનર અભિષેક શર્માએ ઝડપી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. એવું લાગતું હતું કે અભિષેકની ઇનિંગે ગૌતમ ગંભીરના ભૂતકાળના ઘા રૂઝાવી […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICCના CEO જ્યોફ એલાર્ડાઇસ પોતાના પદ પરથી રાજીનામું

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટી માહિતી બહાર આવી રહી છે. હકીકતમાં, ICCના ચીફ એક્ઝિક્યુટિવ (CEO) જ્યોફ એલાર્ડાઇસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, જ્યોફ એલાર્ડાઇસે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરવું મારા માટે એક વિશેષાધિકાર છે. […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ 16મી ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાશે ઉદ્ઘાટન સમારોહ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉદ્ઘાટન સમારોહ યોજશે. જોકે, રોહિત શર્મા તેમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI રોહિતને લાહોર નહીં મોકલે. બીજી તરફ, ICC અને PCB એ હજુ સુધી પુષ્ટિ કરી નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code