1. Home
  2. Tag "Chana"

ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં ચણાના 75000 કટ્ટાની આવક, હરાજીમાં 1156નો ભાવ બોલાયો

રાજકોટઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડુતો કૃષિ ઉપજ વેચવા માટે આવે છે. સોમવારે યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મંગળવારે પણ ચણાના 70 થી 75 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. જ્યારે ચણાની હરાજીમાં 20 કિલોના 1 હજારથી લઈને 1156 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. યાર્ડની […]

રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરુ કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આગામી તા. 10મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. બીજી તરફ સરકારે પણ ખરીદી માટે કેન્દ્રો નક્કી કર્યાં છે. કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી  રાઘવજીભાઈ પટેલના […]

ગુજરાતમાં 10મી માર્ચથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા.10મી માર્ચથી તા. 7મી જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. તેમ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  વર્ષ 2022-23 માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું  2.10  લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું  3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્ય સરકારના […]

રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારીને 40 ટકા કરવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવના મગફળી સહિતના પાકોની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકાની ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ગુજરાતના […]

તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે;જાણો ક્યારથી કરાવી શકશો નોંધણી

અમદાવાદ:રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના […]

ચણા, રાયડા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે તા.1 ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે રવિપાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડુતોને રવિપાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ – રવી સીઝન-2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી તા. 15-02-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code