1. Home
  2. Tag "chandigarh"

ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો […]

દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં EDના પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ ઈડીએ દિલ્હીની લીકર પોલીસી કોંભાડમાં તપાસને વધારે વેગવંતી બનાવી છે. દરમિયાન આજે ઈડી દ્વારા પંજાબ અને ચંદીગઢમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ઈડીની કાર્યવાહીને પગલે લીકર પોલીસીમાં સંડોવાયેલા લોકોમાં ફફટાડ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે પંજાબ […]

સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઑની ધરપકડ,દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ચંદીગઢમાંથી ઝડપી પાડયા

જયપુર:રાજસ્થાનના રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચંદીગઢના સેક્ટર 22માંથી મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ત્રણેયને મોડી […]

વાયબ્રન્ટ ગુજરાત-2024: ચંદીગઢમાં કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો યોજાશે

અમદાવાદઃ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વર્ષ 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની સફળતાના પરિણામે આજે ગુજરાત દેશભરમાં રોકાણ માટેનું ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાતના સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી જળ સંપત્તિ અને […]

ચંદીગઢમાં ખાતિસ્તાની નેતા પન્નૂની મિલ્કત NIAએની કાર્યવાહી, કોઠી સીલ કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજજરની હત્યાને પગલે સંબંધમાં ખટાશ આવી છે. હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો કેનેડાના પીએમ ટ્રૂડાએ કરેલા આક્ષેપ બાદ ભારતે પણ વળતા પ્રહાર કર્યાં હતા. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની નેતાઓ સામે લાલ આંખ કરીને પંજાબમાં વિવિધ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન […]

આતંકવાદ વિરોધ NIAની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત બે અલગ-અલગ કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલામાં કેટલાક શંકાસ્પદોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર મોટાયાપે દરોડા પાડવામાં આવ્યાં હતા. દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે, આ અભિયાનમાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અને […]

ચંદીગઢઃ એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટરમાં વિન્ટેજ પ્રોટોટાઈપ એરક્રાફ્ટ કાનપુર-1 ભેટમાં અપાયું

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવવા માટે ચંદીગઢમાં એરફોર્સનું પ્રથમ હેરિટેજ સેન્ટર સ્થાપવામાં આવશે. આમાં, તેની લડાયક ક્ષમતાઓ ઉપરાંત, વાયુસેના માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદર્શિત કરશે. હેરિટેજ સેન્ટરમાં વિવિધ પ્રકારના જૂના એરક્રાફ્ટ પણ રાખવામાં આવશે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC) એ આ હેરિટેજ સેન્ટર શરૂ કરવા માટે એરફોર્સને વિન્ટેજ […]

GST કાઉન્સિલની 47મી બે દિવસીય બેઠક આજથી ચંડીગઢમાં યોજાશે  

GST કાઉન્સિલની 47મી બે દિવસીય બેઠક બેઠક આજથી ચંડીગઢમાં યોજાશે   રાજ્યોના નાણા પ્રધાનોના જૂથ દ્વારા બે અહેવાલો રજૂ ચંડીગઢ:GST કાઉન્સિલની બે દિવસીય બેઠક,જે મંગળવારે ચંડીગઢમાં શરૂ થઈ રહી છે, તેમાં અમુક વસ્તુઓના ટેક્સ દરોમાં ફેરફાર અને રાજ્યોને વળતરની સાથે નાના ઈ-કોમર્સ સપ્લાયર્સ માટે નોંધણી નિયમોમાં છૂટછાટ જેવા મુદ્દાઓ પર વિચારણા થવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા […]

કોરોનાને લઈને ફરી એકવાર ચંડીગઢ પ્રશાસન સતર્ક,નવી એડવાઈઝરી જાહેર કરી

 કોરોનાના વધતા જતા કેસો ફરી એકવાર ચંડીગઢ પ્રશાસન સતર્ક નવી એડવાઈઝરી જાહેર કરી  ચંડીગઢ :દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા ચંડીગઢ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.આ દરમિયાન, વહીવટીતંત્રે સોમવારે ફરી એકવાર ફેસ માસ્ક લગાવવાનું ફરજિયાત બનાવતા સૂચનાઓ જારી કરી છે.જ્યાં વહીવટીતંત્રે કોરોનાને લઈને નવી એડવાઈઝરી જારી કરી છે. વહીવટીતંત્ર […]

ચંડીગઢ ફરવા માંગો છો ?, તો આ સ્થળોની લો મુલાકાત

ચંડીગઢ ફરવા માંગો છો ? ઘણા જોવાલાયક છે સ્થળો જ્યાં લોકો દૂર-દૂરથી આવે છે ચંડીગઢમાં ઘણા પ્રકારના પ્રવાસન આકર્ષણો અને જોવાલાયક સ્થળો છે.પ્રકૃતિથી લઈને કલા અને સંસ્કૃતિ સુધી, નાઈટલાઈફથી લઈને શોપિંગ સુધી, આ સ્થાન તમને રજાનો ઉત્તમ અનુભવ આપશે. ચંડીગઢમાં એક એવી સંસ્કૃતિ છે જ્યાં પરંપરાગત પંજાબની સાથે સાથે આધુનિકતાનું મિશ્રણ પણ જોવા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code