1. Home
  2. Tag "Chandrayaan-4"

વર્ષ 2027માં ચંદ્રયાન-4 લોન્ચ કરાશે, ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 4 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન મિશન-4 2027 માં લોન્ચ કરવામાં આવશે, એમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. આ મિશન દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4 ને ઉચ્ચ ક્ષમતાવાળા LVM-3 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં બે અલગ અલગ પ્રક્ષેપણમાં પાંચ અલગ અલગ […]

ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું- ચંદ્રયાન-4ની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

આદિત્ય-L1 મિશન થશે લોન્ચ  ઇસરો ચીફ એસ. સોમનાથ પહોંચ્યા મંદિર કહ્યું- ટૂંક સમયમાં ચંદ્રયાન-4ની જાહેરાત કરશે શ્રીહરિકોટા: ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે સૂર્ય મિશન તરફ આગળ વધી રહી છે. આદિત્ય-એલ1 નામનું આ સૂર્ય મિશન શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ થવા જઈ રહ્યું છે. આ મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code