ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થોડી રાહત મળી, હવે બે દિવસ બાદ તાપમાન વધશે
અમદાવાદઃ ગુજરાતમાં 13મીથી 15 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માવઠાને લીધે વાતાવરણ થોડી ઠંડક થતાં લોકોને રાહત થઈ હતી. પણ ત્યારબાદ ગરમીમાં વધારો થયો હતો. અને તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. હવે પવનની દિશા બદવાતા ત્રણ-ચાર દિવસ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી […]