1. Home
  2. Tag "Chardham Yatra"

ચારધામ યાત્રામાં હવે ભાવિકોના સ્વાસ્થ્યનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે

નવી દિલ્હી, 17 માર્ચ 2026: ઉત્તરાખંડમાં આગામી 19 એપ્રિલ થી શરૂ થઈ રહેલી પવિત્ર ચારધામ યાત્રા (ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ‘હેલ્થ કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે સરકારે ‘ઈ-સ્વાસ્થ્ય ધામ’ (e-Swasthya Dham) પોર્ટલ દ્વારા ડિજિટલ મોનિટરિંગ કરવાની જાહેરાત […]

ઉત્તરાખંડ: વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી આજથી શરૂ

નવી દિલ્હી, 06 માર્ચ 2026: ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી આજથી શરૂ થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ વિભાગની સત્તાવાર વેબસાઇટ, registrationandtouristcare.uk.gov.in અને મોબાઇલ એપ્લિકેશન, ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ દ્વારા નોંધણી કરાવી શકે છે. પ્રવાસન સચિવ ધીરજ ગરબ્યાલે જણાવ્યું હતું કે આ વર્ષની ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થશે. યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા એક જ […]

ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિચાર ઉપવિભાગના એક ગામમાં ગઈ રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. બીજી તરફ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચોમાસાના વિરામ બાદ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. યાત્રિકોની સુરક્ષા અને […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થશે, એડવાઇઝરી જાહેર કરાશે

નવી દિલ્હીઃ દર વર્ષની જેમ આ વખતે પણ લાખો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચવાની અપેક્ષા છે. સરકાર અને વહીવટીતંત્રે યાત્રાને સરળ, સલામત અને વ્યવસ્થિત બનાવવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. પરિવહન વિભાગની સલાહ મુજબ, પર્વતીય રસ્તાઓ પર રાત્રે વાહનોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચારધામ યાત્રાના રૂટ પર રાત્રે […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રાનો આરંભ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શુભારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં  બહુ-અપેક્ષિત શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે ભક્તોને ચાર પવિત્ર ધામોના શિયાળાના ધામોની મુલાકાત લેવાની તક આપે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે.  આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રિકો માટે સુવિધાઓ […]

ચારધામમાં મંદિરની 50 મીટરની અંદર રિલ્સ, વીડિયોગ્રાફી પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, હવેથી પ્રશાસન એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી કે અફવા ફેલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે અધિકારીઓને […]

હરિદ્વાર અને ઋષિકેશમાં 3 દિવસ ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરાયું

નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને જોતા હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 17 થી 19 મે સુધી બંધ રાખવામાં આવશે. એમ ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર ત્રણ દિવસ માટે બંધ કરવામાં […]

ચારધામ યાત્રાઃ રાત્રે 10થી સવારનાં 4 વાગ્યા સુધી પેસેન્જર વાહનો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચારધામ યાત્રા પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે હવે વાહનવ્યવહારનું આયોજન કરવામાં આવ્યું છે. ચારધામ યાત્રાના તમામ માર્ગો ખુલ્લા છે પરંતુ યમુનોત્રી ધામ યાત્રા રૂટ પર જતા વાહનો માટે બાયપાસ માર્ગ નથી. હવે રાત્રિથી સવાર સુધી વાહનો નહીં ચાલે. ડીજીપીએ એડવાઈઝરી જાહેર કરી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.  ચારધામ યાત્રા પર આવનારાઓ માટે […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code