1. Home
  2. Tag "Chardham Yatra"

ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે મોકૂફ,CMએ ભક્તોને કરી આ અપીલ

 દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અવિરત વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી […]

અત્યાર સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ પહોંચ્યા,કેદારનાથમાં પણ ભક્તોએ તોડ્યો રેકોર્ડ

દહેરાદુન : પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે અને 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભક્તોને સલામત અને સરળ દર્શન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. “ઉત્તરાખંડ પોલીસના જવાનો શ્રદ્ધાળુઓ માટે સરળ દર્શન […]

26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા,19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ

26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા 19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ દહેરાદુન: ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામમાં પહોંચનારા તીર્થયાત્રીઓની સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે. મંગળવાર સુધી 7 લાખ 80 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. અગાઉ 11 જૂન, 19199 તીર્થયાત્રીઓએ બદ્રીનાથની મુલાકાત લીધી હતી જ્યારે 12 જૂને 14902 યાત્રાળુઓએ મુલાકાત […]

6 લાખ 70 હજાર ભક્તોએ કર્યા બદ્રીનાથના દર્શન,યાત્રા દરમિયાન 11 લોકોના થયા મોત

6 લાખ 70 હજાર ભક્તોએ કર્યા બદ્રીનાથના દર્શન યાત્રા દરમિયાન 11 લોકોના મોત થયા દહેરાદુન : ઉત્તરાખંડ સ્થિત બદ્રીનાથ ધામમાં દરવાજા ખોલ્યાની તારીખથી અત્યાર સુધીમાં 6 લાખ 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રી વિશાલના દર્શન કરી ચુક્યા છે. બુધવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. બદ્રીનાથ યાત્રામાં દરેક વયજૂથના યાત્રીઓ […]

ચારધામ યાત્રા પર સંકટના વાદળો – કેદારનાથની યાત્રા માટેની નોંધણી 8 મે સુધી અટકાવવામાં આવી

કેદારનાથની યાત્રામાં હિમવર્ષા બની અવરોધ 8 મે સુધી રજીસ્ટ્રેન પર રોક લગાવાઈ દહેરાદૂનઃ- ચારધાન યાત્રાનો આરંભ થી ચૂક્યો છે હજારો ભક્તોએ નોંધણી કરાવી અને ચારધામની યાત્રાએ પહોંચી રહ્યા છે જો કેજારધામ યાત્રાની વાત કરવામાં આવે તો ભારે હિમવર્ષાને કારણે અહી લોકોની અવર જવર મુશ્કેલ બની છે,જો કે એનડીઆરએફ દ્રારા રસ્તાઓ પરથી ગ્લેશિયર હટાવીને માર્ગ બનાવાની […]

ચારધામ યાત્રા માં વરસાદ બન્યો વિઘ્ન કેદારનાથ ના યાત્રીઓ ને રોકવામાં આવ્યા

વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા […]

કેદારનાથ યાત્રાની નોંધણી પર 3 મે સુધી રોક લગાવાઈ, હવામાન ખરાબ થતા લેવાયો નિર્ણય

ચાર ધામ યાત્રાનુિં પંજીકરણ પર રોક ખરાબ હવામાનને કારણે યાત્રીઓને અટકાવાયા દહેરાદૂનઃ- કેદારનાથ સહીકત ચારધઆમની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે,મોટા પ્રમાણમાં લોકોએ નોંધણી પણ કરાવી છે જો કે હાલની સ્થિતિ અહીની ખરાબ વાતાવરણના કારણે ખરાબ બની છે જેને જોતા તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ 3 મે સુધી ચારધામ યાત્રાની નોંધણી રોકવામાં આવી […]

ચારધામ યાત્રાના સ્થળો પર જીઓની 5 G સેવા  શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી

ચારધામ યાત્રાના સ્થળો પર 5જૂ સેવા ષશરુ કરાશે આજરોજ ટેલિકોમ કંપની રિલાયન્સે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં 5 જી ઈનવ્ટરનેટ સેવાને લઈને સતત રાહ જોવાઈ રહી છે,ત્યારે ચારધામયાકત્રા કરનારા યાત્રીઓને આ સેવાનો લાભ મળી રહ્યો છેટેલિકોમ સેવા પ્રદાતા રિલાયન્સ જિયોએ ગુરુવારે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સંકુલમાં 5 જી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી જાણકારી અનુસાર રિલાયન્સ […]

ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

દહેરાદુન : ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે, તો બીજી તરફ મંદાકિનીના કિનારે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલવા જઈ રહ્યા છે..ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code