ચારધામની યાત્રા માટે યાત્રાળુઓ 8મી મેથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
નવી દિલ્હીઃ પ્રવાસન વિભાગ ઉત્તરાખંડે આગામી ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણીની સુવિધા સાથે ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા ઋષિકેશ અને હરિદ્વારમાં 8 મેથી શરૂ થશે. હરિદ્વારમાં રાહી મોટેલ અને ઋષિકેશમાં યાત્રા રજીસ્ટ્રેશન ઓફિસ અને ટ્રાન્ઝિટ કેમ્પમાં ભક્તો નોંધણી કરાવી શકે છે. દરેક ધામ માટે ઑફલાઇન નોંધણીની દૈનિક મર્યાદા ઋષિકેશમાં 1,000 અને […]