1. Home
  2. Tag "Chaturmas"

ચાતુર્માસ દરમિયાન દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાના ફાયદા જાણીને લાગશે નવાઈ

ચાતુર્માસ દરમિયાન તુલસી પાસે દીવો પ્રગટાવવો એ દુર્ભાગ્ય દૂર કરવા અને સૌભાગ્યને આમંત્રણ આપવા જેવું છે. એવું કહેવાય છે કે જો તમે આ 4 મહિના દરમિયાન દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવો છો, તો જીવનનો અંધકાર દૂર થાય છે અને સુખ આવે છે. તુલસીને ઉર્જાવાન છોડ કહેવામાં આવે છે. તેની પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી અશાંતિ […]

ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,

ચાતુર્માસ દરમિયાન મોટા તહેવારો આવશે, ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. […]

જુન-જુલાઈના 15 દિવસ લગ્નો માટે શુભઃ 20મી જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના પ્રથમ અને બીજા રાઉન્ડ દરમિયાન સૌથી વધુ અસર લગ્નગાળાની સિઝન પર પડી છે. કોરોનાને કારણે સરકારે નિયંત્રણો લાદતા લગ્ન સમારોહમાં 50થી વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાતા નથી. એટલે નાછૂટકે લોકોને સાદગીથી અને પોતાના નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં લગ્નો યોજવાની ફરજ પડી હતી. પોતાના દીકરી-દીકરાના ધામધૂમથી લગ્ન કરવા માંગતા ઘણા પરિવારોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code