પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહજીનું ભારતરત્નથી સમ્માન કરાશે
નવી દિલ્હીઃ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ હવે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સમ્માનિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે દેશની જનતાને સોશિયલ મીડિયા મારફતે જાણ કરી હતી. અગાઈ બિહારના પૂર્વ સીએમ […]