1. Home
  2. Tag "Chemical farming"

ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સરનો ખતરો વધ્યો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ રાજ્યપાલએ 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને ગુજરાતમાં કેન્સરના વધતા આંકડાઓ રજૂ કર્યા.ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે માહિતી આપી કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે.2020માં 70,000 કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે.પીએમ જન આયુષ્માન […]

રાસાયણિક ખેતીએ આપણી પ્રાકૃતિક સમતુલા ખોરવી નાખીઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ‘ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ‘માં રાજ્યપાલશ્રીએ સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code