રાસાયણિક ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર, ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે, ખેડૂતોની રજુઆત બાદ ત્વરિત પગલાં ભરાશે ગાંધીનગરઃ રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં […]