બાબાસાહેબ આંબેડકરનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે.: મુખ્યમંત્રી
ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જ્યંતિએ મુખ્યમંત્રીએ આપી પુષ્પાંજલિ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવાશે, વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિતિ રહ્યા ગાંઘીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. આ સંદર્ભમાં […]