અંબાજી મંદિરઃ મોહનથાળના પ્રસાદ મુદ્દે વિવાદ વિકર્યો, હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ […]