1. Home
  2. Tag "Chintan Shibir"

ગૃહમંત્રી શાહે દિલ્હીમાં ચિંતન શિબિરની કરી અધ્યક્ષતા -સરહદ પારથી ઘૂસણખોરી, ડ્રગ્સ અને શસ્ત્રોની તસ્કરી રોકવાના આપ્યા નિર્દેશ

ગૃહમંત્રી શાહે ચિંતન શિબિરની અધ્યક્ષતા કરી સરહદ પારથી તસ્કરી રોકવાના નિર્દેશ આપ્યા દિલ્હીૃ વિતેલા દિવસને સોમવારના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓની ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું, આ શિબિરની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે મળેલી આ  બેઠક દરમિયાન, ગૃહ […]

એકતાનગરમાં યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેવા CM સહિત તમામ મંત્રીઓ વોલ્વો બસમાં પહોંચ્યા

રાજકોટ:  ગુજરાત સરકાર દ્વારા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાદ લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો પોતાની સરકારી કારને બદલે એક સાથે જ વોલ્વો બસમાં એકતાનગર પહોચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ  પ્રથમ ચિંતન શિબિરનો આજે સાંજથી પ્રારંભ થશે. […]

અમિત શાહ આજે ચિંતન શિબિરમાં ગૃહ મંત્રાલયના કામોની સમીક્ષા કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બીજા ‘ચિંતન શિવિર’ની અધ્યક્ષતા કરશે. નવી દિલ્હીમાં આયોજિત આ ચિંતન શિબિરમાં પીએમ મોદીના ‘વિઝન 2047’ને લાગુ કરવા માટેના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવાનો અને વડાપ્રધાનના ‘વિઝન 2047’ના લક્ષ્યને હાંસલ […]

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે મે મહિનાના અંતમાં ચિંતન શિબિર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ત્રિસ્તરીય રણનીતિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પદ્ધતિસર અને સ્ટ્રકચરલ (માળખાકીય) સુધારા કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. ચાલુ માસના અંતે યોજાનારી ચિંતન શિબિરમાં શિક્ષણક્ષેત્ર પર ચિંતન કરવામાં આવશે. અને બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટેનો રોડમેપ તૈયાર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત ગણવા માટે ભાજપની 15મીથી બે દિવસીય ચિંતન શિબીર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપે તો ચૂંટણીની યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણી યોજાશે એવી અટકળો પણ શરૂ થઈ છે. દરમિયાન ભાજપના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. ચૂંટણીમાં કેવી રણનીતિ અપનાવવી, સમાજના આગેવાનો પાસેથી કઈ રીતની મદદ મેળવવી, પ્રચારની સ્ટ્રેટેજી કેવી […]

દ્વારકામાં કાલે શુક્રવાથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે જેમાં પાર્ટીના વરિષ્ઠ  નેતાઓ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. દ્વારકાના આહિર સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજાશે. પ્રદેશ […]

દ્વારકામાં કોંગ્રેસની યોજાનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસનું સાશન નથી ત્યારે ફરી જનાધાર મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આગામી તા.22 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code